AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાકમાં મરચું વધારે પડી જાય તો તેની તીખાશ કેવી રીતે દૂર કરશો ? જાણો અહીં સરળ ટીપ્સ

શાકમાં મરચું વધારે પડી જાય તો ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમને કેટલીક એવી પદ્ધતિઓ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે શાકની તીખાશ ઘટાડી શકો છો.

| Updated on: Jul 18, 2025 | 2:56 PM
Share
રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન કરીને બનાવેલી રસોઈ બગડી જાય છે. તેમાં પણ જો ખાવામાં મીઠું કે મરચુ વધારે પડી ગયુ હોય તો ખાવાની મજા જ બગડી જાય. તેમાં પણ જો ખાવામાં મરચું વધારે હોય તો ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી અને અંતે ફેંકી દેવાનો વારો આવી જાય છે.

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન કરીને બનાવેલી રસોઈ બગડી જાય છે. તેમાં પણ જો ખાવામાં મીઠું કે મરચુ વધારે પડી ગયુ હોય તો ખાવાની મજા જ બગડી જાય. તેમાં પણ જો ખાવામાં મરચું વધારે હોય તો ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી અને અંતે ફેંકી દેવાનો વારો આવી જાય છે.

1 / 8
આવી સ્થિતિમાં, જો તમારા ખાવામાં મરચુ વધારે પડી ગયુ હોય તો તેની તીખાસને ઓછી કરવા શું કરી શકો છો તે જણાવીશું  જેનાથી ખૂબ સ્પાઈસી બની ગયેલા ખોરાકને ખાવા યોગ્ય બનાવી શકો છો.આ અસરકારક ટિપ્સ છે જે તીખુ અને મસાલેદાર શાક પરફેક્ટ બનાવી દેશે.

આવી સ્થિતિમાં, જો તમારા ખાવામાં મરચુ વધારે પડી ગયુ હોય તો તેની તીખાસને ઓછી કરવા શું કરી શકો છો તે જણાવીશું જેનાથી ખૂબ સ્પાઈસી બની ગયેલા ખોરાકને ખાવા યોગ્ય બનાવી શકો છો.આ અસરકારક ટિપ્સ છે જે તીખુ અને મસાલેદાર શાક પરફેક્ટ બનાવી દેશે.

2 / 8
ટમેટાની પેસ્ટ:  જો શાક મરચુ વધારે થઈ જાય અને ખાવામાં ખુબ મસાલેદાર લાગ તો તો તમે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી શકો છો. આ માટે તમારે ટામેટાની છાલ કાઢી તેની પેસ્ટ બનાવીને એક અલગ પેનમાં થોડું તેલ નાખી શેકીને શાકમાં મિક્સ કરવાનું છે.

ટમેટાની પેસ્ટ: જો શાક મરચુ વધારે થઈ જાય અને ખાવામાં ખુબ મસાલેદાર લાગ તો તો તમે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી શકો છો. આ માટે તમારે ટામેટાની છાલ કાઢી તેની પેસ્ટ બનાવીને એક અલગ પેનમાં થોડું તેલ નાખી શેકીને શાકમાં મિક્સ કરવાનું છે.

3 / 8
દેશી ઘી અથવા માખણ : જો તમે જમવા બેસી ગયા છો અને પીરસેલી થાળીમાં પહેલો કોળ્યો ખાતા જ તમારુ મોં તમતમી ઉઠ્યું છે અને ગુસ્સો આવી રહ્યો છે તો ગુસ્સો કરવાને બદલે તમે શાક દાળ જે પણ તીખી હોય તેમાં મરચુ અને વધારે મસાલાને સંતુલિત કરવા માટે થોડું દેશી ઘી અથવા માખણ ઉમેરી શકો છો. આનાથી જેતે ખોરાકની તીખાશ ઓછી થઈ જશે

દેશી ઘી અથવા માખણ : જો તમે જમવા બેસી ગયા છો અને પીરસેલી થાળીમાં પહેલો કોળ્યો ખાતા જ તમારુ મોં તમતમી ઉઠ્યું છે અને ગુસ્સો આવી રહ્યો છે તો ગુસ્સો કરવાને બદલે તમે શાક દાળ જે પણ તીખી હોય તેમાં મરચુ અને વધારે મસાલાને સંતુલિત કરવા માટે થોડું દેશી ઘી અથવા માખણ ઉમેરી શકો છો. આનાથી જેતે ખોરાકની તીખાશ ઓછી થઈ જશે

4 / 8
મેંદાના લોટનો ઉપયોગ : જો ખોરાકમાં મરચાંની માત્રા વધુ હોય તો તેને સુધારવા માટે તમે મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌપ્રથમ લોટને હળવો શેકી લો. ત્યાર બાદ તેને શાકભાજી સાથે મિક્સ કરો. આમ કરવાથી વેજીટેબલ ગ્રેવી ઘટ્ટ થશે અને તેની તીખાસ પણ  ઓછી થશે.

મેંદાના લોટનો ઉપયોગ : જો ખોરાકમાં મરચાંની માત્રા વધુ હોય તો તેને સુધારવા માટે તમે મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌપ્રથમ લોટને હળવો શેકી લો. ત્યાર બાદ તેને શાકભાજી સાથે મિક્સ કરો. આમ કરવાથી વેજીટેબલ ગ્રેવી ઘટ્ટ થશે અને તેની તીખાસ પણ ઓછી થશે.

5 / 8
મધ અથવા ખાંડનો ઉપયોગ : દાળ-શાક તીખાસને ઓછી કરવા માટે તમે મધ અને ખાંડનો ઉપયોગ કરી શકો છો. આ માટે, શાકભાજીમાં થોડી ખાંડ અથવા મધ ઉમેરો. પરંતુ ધ્યાનમાં રાખો કે મધ અથવા ખાંડનો ઉપયોગ ઓછી માત્રામાં જ કરવો જોઈએ.

મધ અથવા ખાંડનો ઉપયોગ : દાળ-શાક તીખાસને ઓછી કરવા માટે તમે મધ અને ખાંડનો ઉપયોગ કરી શકો છો. આ માટે, શાકભાજીમાં થોડી ખાંડ અથવા મધ ઉમેરો. પરંતુ ધ્યાનમાં રાખો કે મધ અથવા ખાંડનો ઉપયોગ ઓછી માત્રામાં જ કરવો જોઈએ.

6 / 8
ક્રીમ વાપરો : વધુ પડતા મસાલેદાર શાકભાજીને ખાદ્ય બનાવવા માટે પણ ક્રીમનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. આનાથી માત્ર તીખાસ ઓછી નથી થતી પણ શાક ઘટ્ટ પણ બને છે. આ માટે તમારે થોડી ક્રીમ લેવી પડશે, તેને શાકભાજી સાથે મિક્સ કરી ધીમા ગેસ પર પકાવી લેવું.

ક્રીમ વાપરો : વધુ પડતા મસાલેદાર શાકભાજીને ખાદ્ય બનાવવા માટે પણ ક્રીમનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. આનાથી માત્ર તીખાસ ઓછી નથી થતી પણ શાક ઘટ્ટ પણ બને છે. આ માટે તમારે થોડી ક્રીમ લેવી પડશે, તેને શાકભાજી સાથે મિક્સ કરી ધીમા ગેસ પર પકાવી લેવું.

7 / 8
લીંબુનો રસ  : જો શાકભાજીમાં વધુ મરચું હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આને શાકભાજીમાં ઉમેરવાથી સ્વાદમાં વધારો થશે અને તીખાસ પણ ઓછી થઈ જશે.

લીંબુનો રસ : જો શાકભાજીમાં વધુ મરચું હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આને શાકભાજીમાં ઉમેરવાથી સ્વાદમાં વધારો થશે અને તીખાસ પણ ઓછી થઈ જશે.

8 / 8
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">