તમારા પર્સમાં રાખો બે ત્રણ એલચી, પૈસાની ક્યારેય નહીં આવે તંગી- Photos

હિંદુ શાસ્ત્રોમાં એલચીને શુભ માનવામાં આવે છે ત્યારે આજે અમે આપને જણાવશુ કે એલચીને પર્સમાં રાખવાથી શું લાભ થાય છે

| Updated on: Oct 25, 2024 | 2:47 PM
પર્સમાં પૈસા ઉપરાંત કેટલીક ચીજો રાખવી શુભ ગણાય છે. આ શુભ વસ્તુઓ પૈકીની એક એલચી છે. જેને પર્સમાં રાખવાથી ઘણી ફળદાયી મનાય છે.

પર્સમાં પૈસા ઉપરાંત કેટલીક ચીજો રાખવી શુભ ગણાય છે. આ શુભ વસ્તુઓ પૈકીની એક એલચી છે. જેને પર્સમાં રાખવાથી ઘણી ફળદાયી મનાય છે.

1 / 7
ધાર્મિક માન્યતા અનુસાર પર્સમાં 1 એલચી રાખવી શુભ ગણાય છે. એલચીનો ઉપયોગ માંગલિક કાર્યોમાં પણ કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર પર્સમાં 1 એલચી રાખવી શુભ ગણાય છે. એલચીનો ઉપયોગ માંગલિક કાર્યોમાં પણ કરવામાં આવે છે.

2 / 7
જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ચુક્યો હોય તો પર્સમાં એલચી રાખો કારણ કે એક એલચી સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે.

જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ચુક્યો હોય તો પર્સમાં એલચી રાખો કારણ કે એક એલચી સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે.

3 / 7
જો કોઈ વ્યક્તિ દેવાના બોજ તળે દબાયેલો હોય તો પર્સમાં એક-એક એલચીની કળી રાખો. આવુ કરવાથી દેવુ જલદી પુરુ થાય છે.

જો કોઈ વ્યક્તિ દેવાના બોજ તળે દબાયેલો હોય તો પર્સમાં એક-એક એલચીની કળી રાખો. આવુ કરવાથી દેવુ જલદી પુરુ થાય છે.

4 / 7
જો આપને વારંવાર નજર લાગી જતી હોય તો પર્સમાં એક એલચી રાખવી જોઈએ. પર્સમાં એક એલચી રાખવાથી બુરી નજર દૂર રહે છે.ખરાબ નજરથી બચાવ

જો આપને વારંવાર નજર લાગી જતી હોય તો પર્સમાં એક એલચી રાખવી જોઈએ. પર્સમાં એક એલચી રાખવાથી બુરી નજર દૂર રહે છે.ખરાબ નજરથી બચાવ

5 / 7
માન્યતા અનુસાર એલચી ધનને આકર્ષિત કરે છે. જો કારોબારમાં લાભ ન થઈ રહ્યો તો પર્સમાં એલચી રાખો થાય છે ધનલાભ

માન્યતા અનુસાર એલચી ધનને આકર્ષિત કરે છે. જો કારોબારમાં લાભ ન થઈ રહ્યો તો પર્સમાં એલચી રાખો થાય છે ધનલાભ

6 / 7
હિંદુ શાસ્ત્રોમાં એલચીને શુભ માનવામાં આવે છે, આથી પર્સમાં એલચી રાખવી ફળદાયી ગણાય છે.

હિંદુ શાસ્ત્રોમાં એલચીને શુભ માનવામાં આવે છે, આથી પર્સમાં એલચી રાખવી ફળદાયી ગણાય છે.

7 / 7
Follow Us:
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
g clip-path="url(#clip0_868_265)">