AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડતાલમાં જલ ઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમપૂર્વક ઉજવાયો, જુઓ Photos

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિતના મંદિરોમાં એકાદશીના રોજ જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત દિવસથી બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ દાદાની વાજતે-ગાજતે વિર્સજન યાત્રા યોજાઈ.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 26, 2023 | 8:06 PM
Share
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિતના મંદિરોમાં એકાદશીના રોજ જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિતના મંદિરોમાં એકાદશીના રોજ જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો

1 / 5
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત દિવસથી બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ દાદાની વાજતે-ગાજતે વિર્સજન યાત્રા યોજાઈ

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત દિવસથી બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ દાદાની વાજતે-ગાજતે વિર્સજન યાત્રા યોજાઈ

2 / 5
એકાદશીના શુભદિને રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.લાલજી મહારાજ તથા જલ ઝીલણી મહોત્સવના યજમાન દ્વારા શ્રીહરિકૃષ્ણ તથા ગણપતિદાદાનું પૂજન કરાયું

એકાદશીના શુભદિને રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.લાલજી મહારાજ તથા જલ ઝીલણી મહોત્સવના યજમાન દ્વારા શ્રીહરિકૃષ્ણ તથા ગણપતિદાદાનું પૂજન કરાયું

3 / 5
પૂજન-આરતી બાદ વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા તથા જલઝીલણી એકાદશીની શોભાયાત્રા નીકળી હતી

પૂજન-આરતી બાદ વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા તથા જલઝીલણી એકાદશીની શોભાયાત્રા નીકળી હતી

4 / 5
આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી અને રંગેચંગે આ કાર્યક્રમનું સમાપન થયું હતું

આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી અને રંગેચંગે આ કાર્યક્રમનું સમાપન થયું હતું

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">