શું તમારે પણ સમર વેકેશનમાં Agra ફરવા માટે જવું છે ? અમદાવાદથી આ છે બેસ્ટ ટ્રેન

સમર વેકેશનમાં દરેક જગ્યાએ ફરવા જવાનું લોકોનું સપનું હોય છે અને તેમાં પણ આગરા જવાનું હોય અને તાજમહેલ ના જોઈએ તે કેમ બને! આજે તમને અહીંયા અમદાવાદથી આગરાની ટ્રેન વિશે માહિતી આપશું.

| Updated on: Apr 06, 2024 | 7:00 AM
12548 - Sbib Agc Sf Exp અઠવાડિયાના 4 દિવસ SBIB (સાબરમતી) થી AGC (આગ્રા કેન્ટ) સુધી ચાલે છે. 12548 મેલ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી બપોરે 04:55 વાગ્યે ઉપડે છે અને સાંજે 07:15 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચે છે.

12548 - Sbib Agc Sf Exp અઠવાડિયાના 4 દિવસ SBIB (સાબરમતી) થી AGC (આગ્રા કેન્ટ) સુધી ચાલે છે. 12548 મેલ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી બપોરે 04:55 વાગ્યે ઉપડે છે અને સાંજે 07:15 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચે છે.

1 / 5
ટ્રેન  નંબર- 12548 સાબરમતી-આગરા એક્સપ્રેસ 9 કલાક 40 મિનિટના કુલ સમયમાં મુસાફરી કરે છે અને મુસાફરી દરમિયાન 15 સ્ટેશનો પર અટકે છે. આ ટ્રેન સૌથી લાંબો સમય એટલે કે મહત્તમ 10 મિનિટ, અબુ રોડ, અજમેર જં, જયપુર ખાતે ઉભી રહે છે.

ટ્રેન નંબર- 12548 સાબરમતી-આગરા એક્સપ્રેસ 9 કલાક 40 મિનિટના કુલ સમયમાં મુસાફરી કરે છે અને મુસાફરી દરમિયાન 15 સ્ટેશનો પર અટકે છે. આ ટ્રેન સૌથી લાંબો સમય એટલે કે મહત્તમ 10 મિનિટ, અબુ રોડ, અજમેર જં, જયપુર ખાતે ઉભી રહે છે.

2 / 5
આ ટ્રેનને ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ વગેરે સ્ટેશનો પર સ્ટોપેજ આપેલા છે.  આ ટ્રેન રવિ, સોમ, બુધ અને ગુરુ વારે ચાલે છે.

આ ટ્રેનને ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ વગેરે સ્ટેશનો પર સ્ટોપેજ આપેલા છે. આ ટ્રેન રવિ, સોમ, બુધ અને ગુરુ વારે ચાલે છે.

3 / 5
આ સાબરમતી-આગરા ટ્રેન અંદાજે 861 કિમીનું અંતર કાપે છે. આ રૂટ પર 2A,3A,3E,SL કેટેગરીની સીટો મળી રહે છે અને ટિકિટ બુકિંગ ગમે તે એપ પરથી થઈ શકે છે.

આ સાબરમતી-આગરા ટ્રેન અંદાજે 861 કિમીનું અંતર કાપે છે. આ રૂટ પર 2A,3A,3E,SL કેટેગરીની સીટો મળી રહે છે અને ટિકિટ બુકિંગ ગમે તે એપ પરથી થઈ શકે છે.

4 / 5
ixigo એપ પર, Sbib Agc Sf Exp - 12548 શેડ્યૂલ, સીટની ઉપલબ્ધતા, સમયપત્રક અને ભાડું વિશે વધુ માહિતી મેળવી શકાય છે. Sbib Agc Sf Exp માટે IRCTC ટ્રેન ટિકિટો બુક કરી શકો છો.

ixigo એપ પર, Sbib Agc Sf Exp - 12548 શેડ્યૂલ, સીટની ઉપલબ્ધતા, સમયપત્રક અને ભાડું વિશે વધુ માહિતી મેળવી શકાય છે. Sbib Agc Sf Exp માટે IRCTC ટ્રેન ટિકિટો બુક કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">