AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: અચાનક ક્રૂડ ઓઈલનો આટલો મોટો ભંડાર કેમ કરવામાં આવી રહ્યો છે ભેગો, જાણો શું છે માસ્ટરસ્ટ્રોક.

શું ભારત પર પેટ્રોલ-ડીઝલની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે? રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે મોદી સરકારે ભારતને મોંઘવારીથી બચાવવા એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે.

| Updated on: Jun 11, 2026 | 9:42 PM
Share
દુનિયાભરમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોદી સરકાર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક અત્યંત મોટા અને મહત્વના પ્લાન પર કામ કરી રહી છે.

દુનિયાભરમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોદી સરકાર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક અત્યંત મોટા અને મહત્વના પ્લાન પર કામ કરી રહી છે.

1 / 10
અહેવાલ મુજબ, સરકાર દેશમાં ઈમરજન્સી ઈંધણની ઉપલબ્ધતાને વર્તમાન 60 દિવસથી વધારીને સીધી 3 મહિના એટલે કે 90 દિવસ સુધી લઈ જવાની ગંભીર યોજના બનાવી રહી છે.

અહેવાલ મુજબ, સરકાર દેશમાં ઈમરજન્સી ઈંધણની ઉપલબ્ધતાને વર્તમાન 60 દિવસથી વધારીને સીધી 3 મહિના એટલે કે 90 દિવસ સુધી લઈ જવાની ગંભીર યોજના બનાવી રહી છે.

2 / 10
છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) ના સૈન્ય તણાવને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે મોટું જોખમ ઊભું થયું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) ના સૈન્ય તણાવને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે મોટું જોખમ ઊભું થયું છે.

3 / 10
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 89% ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી મંગાવે છે. આ જ કારણે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના ભાવ વધે કે સપ્લાય અટકે, તો ભારતની અર્થવ્યવસ્થા સીધી પ્રભાવિત થાય છે.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 89% ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી મંગાવે છે. આ જ કારણે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના ભાવ વધે કે સપ્લાય અટકે, તો ભારતની અર્થવ્યવસ્થા સીધી પ્રભાવિત થાય છે.

4 / 10
નાણાકીય વર્ષ 2025-26માં ભારતે સોનું, તેલ અને ખાતરની આયાત પાછળ 240.7 અબજ ડોલર ખર્ચ્યા હતા, જેમાં સૌથી મોટો હિસ્સો ક્રૂડ ઓઈલનો હતો, જેનો આયાત બિલ જ માત્ર 134.7 અબજ ડોલર હતું.

નાણાકીય વર્ષ 2025-26માં ભારતે સોનું, તેલ અને ખાતરની આયાત પાછળ 240.7 અબજ ડોલર ખર્ચ્યા હતા, જેમાં સૌથી મોટો હિસ્સો ક્રૂડ ઓઈલનો હતો, જેનો આયાત બિલ જ માત્ર 134.7 અબજ ડોલર હતું.

5 / 10
આ યોજના અંતર્ગત દેશની જાણીતી સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે IOC, BPCL અને HPCL ને તેમની કોમર્શિયલ ઈન્વેન્ટરી એટલે કે તેલનો સ્ટોક મોટા પાયે વધારવાનો આદેશ આપવામાં આવી શકે છે.

આ યોજના અંતર્ગત દેશની જાણીતી સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે IOC, BPCL અને HPCL ને તેમની કોમર્શિયલ ઈન્વેન્ટરી એટલે કે તેલનો સ્ટોક મોટા પાયે વધારવાનો આદેશ આપવામાં આવી શકે છે.

6 / 10
વર્તમાન સમયમાં ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) પાસે વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પાદુર ખાતે 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાના વ્યૂહાત્મક તેલ ભંડાર ઓલરેડી ઉપલબ્ધ છે.

વર્તમાન સમયમાં ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) પાસે વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પાદુર ખાતે 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાના વ્યૂહાત્મક તેલ ભંડાર ઓલરેડી ઉપલબ્ધ છે.

7 / 10
જો પાડોશી દેશ ચીનની વાત કરીએ તો તે પોતાની જરૂરિયાત મુજબ 6 મહિના (180 દિવસ) જેટલો વિશાળ તેલ ભંડાર અનામત રાખે છે, જેના કારણે કોઈપણ સપ્લાય કટોકટીમાં પણ ચીન સુરક્ષિત રહે છે. ભારત પણ હવે આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.

જો પાડોશી દેશ ચીનની વાત કરીએ તો તે પોતાની જરૂરિયાત મુજબ 6 મહિના (180 દિવસ) જેટલો વિશાળ તેલ ભંડાર અનામત રાખે છે, જેના કારણે કોઈપણ સપ્લાય કટોકટીમાં પણ ચીન સુરક્ષિત રહે છે. ભારત પણ હવે આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.

8 / 10
જો ભવિષ્યમાં દરિયાઈ માર્ગો બ્લોક થઈ જાય અથવા વૈશ્વિક સંઘર્ષ વધે, તો આ મોટો તેલ ભંડાર ભારતને મોંઘવારી, ઈંધણના ભડકે બળતા ભાવ અને આયાત બિલના આંચકાથી બચાવવા માટે ઢાલ સાબિત થશે.

જો ભવિષ્યમાં દરિયાઈ માર્ગો બ્લોક થઈ જાય અથવા વૈશ્વિક સંઘર્ષ વધે, તો આ મોટો તેલ ભંડાર ભારતને મોંઘવારી, ઈંધણના ભડકે બળતા ભાવ અને આયાત બિલના આંચકાથી બચાવવા માટે ઢાલ સાબિત થશે.

9 / 10
જો કે, સરકારે હજુ સુધી આ પ્લાનની સત્તાવાર સમયસીમા જાહેર કરી નથી. માર્કેટની સ્થિતિ, સંગ્રહ કરવાની ક્ષમતા અને આર્થિક બોજનો ઊંડો અભ્યાસ કર્યા બાદ જ આ પ્લાન પર અંતિમ મહોર મારવામાં આવશે.

જો કે, સરકારે હજુ સુધી આ પ્લાનની સત્તાવાર સમયસીમા જાહેર કરી નથી. માર્કેટની સ્થિતિ, સંગ્રહ કરવાની ક્ષમતા અને આર્થિક બોજનો ઊંડો અભ્યાસ કર્યા બાદ જ આ પ્લાન પર અંતિમ મહોર મારવામાં આવશે.

10 / 10

 

ઊંઘમાં મોઢામાંથી લાળ કેમ પડે છે? જાણો આ સામાન્ય આદત છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત!, વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
g clip-path="url(#clip0_868_265)">