AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે. પેટ્રોલમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કાર્બનિક સંયોજનોના નિશાન હોય છે.

આજકાલ દેશમાં મોટાભાગના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જો વૈશ્વિક લેબલ પર ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થાય છે તો તેની અસર સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડે છે.

પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે આવકનો મોટો સ્ત્રોત છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સનો મોટો હિસ્સો સરકારી તિજોરીમાં જાય છે.

ભારતમાં, ડીઝલ કરતાં પેટ્રોલમાં વધુ ટેક્સ લાગે છે, જે તેને થોડુ મોંઘુ બનાવે છે. ઘણા ઠંડા દેશોમાં તેનો ઉપયોગ પ્રાધાન્યરૂપે થાય છે, કારણ કે ખૂબ જ નીચા તાપમાને તેની દહનક્ષમતા અન્ય ઇંધણ કરતા વધારે છે.

Read More

શું તમે પણ વાહનની માઇલેજ વધારવા માટે ફ્યુઅલ એડિટિવ્સ વાપરો છો… ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

E20 પેટ્રોલ આવ્યા પછી ગાડીઓની માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે માઇલેજ વધારવાનો દાવો કરતા ફ્યુઅલ એડિટિવ્સનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. શું ખરેખર પેટ્રોલ કે ડીઝલની ટાંકીમાં લિક્વિડ ઉમેરવાથી માઇલેજ વધી જાય છે? જાણો આ વિશે ઓટો એક્સપર્ટ્સ અને વિજ્ઞાન શું કહે છે.

Breaking News : ગુજરાતમાં CNG ના ભાવ વધ્યા, અદાણીએ ઝીંક્યો વધારો, જુઓ Video

ગુજરાતમાં અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો ઝીંકાયો છે, જેથી નવો ભાવ ₹90 પ્રતિ કિલો થયો છે. છેલ્લા સાત મહિનામાં કુલ ₹10નો વધારો થયો છે.

Breaking News: પેટ્રોલ-ડીઝલ પર ભારત સરકારનો ‘મોટો નિર્ણય’, સામાન્ય માણસને આનાથી કોઈ ફાયદો થશે કે નહીં?

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોની અછત ન સર્જાય તે માટે સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિમાનના ઇંધણ (ATF) સાથે જોડાયેલા નિયમોમાં તાત્કાલિક અસરથી મોટો ફેરફાર કર્યો છે.

‘મર્સિડીઝની માઈલેજ 17 થી ઘટીને 5 પર આવી ગઈ’, યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

ભારતના ટોપ યુટ્યુબર સૌરવ જોશીએ પોતાની કરોડોની મર્સિડીઝ કારની માઇલેજમાં અચાનક આવેલા મોટા ઘટાડા માટે દેશમાં મળતા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ઠેરવ્યું છે. માત્ર 48 કલાકમાં જ ગાડીની હાલત બગડતા સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જાગી છે. આ વિવાદ પર મર્સિડીઝના સીઈઓ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું ખુલાસો કર્યો છે? જાણો...

Breaking News: તેલ-ગેસ ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર! વેદાંતા કંપનીએ નક્કી કર્યો દરરોજ 5 લાખ બેરલ ઉત્પાદનનો મોટો ટાર્ગેટ

ભારત હાલમાં પોતાની જરૂરિયાતનું અંદાજે 90% ક્રૂડ ઓઈલ અને ગેસ વિદેશોમાંથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર મોટો બોજ પડે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે વેદાંતા કંપની એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કંપની કઈ આધુનિક ટેકનોલોજી અને પ્રોડક્શન ટાર્ગેટ દ્વારા ભારતના ઉર્જા સેક્ટરની કાયાપલટ કરવા જઈ રહી છે,

ક્રૂડ ઓઈલમાં મોટો ખેલ ! ઈરાન-અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા તેલની કિંમતોમાં લાગી આગ

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામનો અંત, શાંતિ મંત્રણામાં સર્વસંમતિ ન મળવા અને બંને દેશો વચ્ચે ફરી દુશ્મનાવટ ફાટી નીકળવાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે.

ફરી શરૂ થયો તેલનો ખેલ, શું યુદ્ધવિરામ સમાપ્ત થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હોઈ શકે છે, પરંતુ ભારત પાસે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ભારત સરકારની સ્માર્ટ અને વૈવિધ્યસભર તેલ ખરીદી વ્યૂહરચનાને કારણે, દેશમાં તેલ પુરવઠાની કોઈ અછત નહીં રહે.

મોંઘા પ્રીમિયમ પેટ્રોલમાં ઇથેનોલ હોય છે કે નહીં ? દેશની મોટી ઓઇલ કંપનીઓએ કર્યો મોટો ખુલાસો, જુઓ અસલી વિગત

ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને શેલ જેવી કંપનીઓના XP 100 કે પાવર જેવા મોંઘા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ ભળે છે તેનો ચોંકાવનારો રીપોર્ટ.

શું આ નવું પેટ્રોલ બનશે E20 નો વિકલ્પ ? આખરે કેમ ગાડી ચાલકોમાં અચાનક વધી ગઈ આ ખાસ ફ્યુઅલની ડિમાન્ડ?

જો તમે પણ તમારી ગાડીમાં નવું E20 પેટ્રોલ પુરાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા વાહન ચાલકો ફરિયાદ કરી રહ્યા છે કે, આ પેટ્રોલના કારણે ગાડીની માઇલેજ ઘટી રહી છે અને જૂના એન્જિન પર પણ માઠી અસર પડી રહી છે. આવી સ્થિતિમાં, બજારમાં હવે એક એવો ખાસ વિકલ્પ ચર્ચામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ઇથેનોલ મુક્ત છે અને એન્જિનને નુકસાનથી બચાવી શકે છે.

ઈરાન પર અમેરિકાનો મોટો લશ્કરી હુમલો, ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વૈશ્વિક બજારમાં ઉથલપાથલ

ઈરાન પર અમેરિકાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર વધ્યા છે. ગલ્ફ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $76 ને વટાવી ગયું છે, જ્યારે યુએસ ક્રૂડ ઓઈલના ભાવ હાલમાં પ્રતિ બેરલ $72 થી ઉપર છે. આ દરમિયાન ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે E-20 ને લાગુ કરી દેવાયુ છે, જેનાથી લોકોને ફાયદો થશે. જો કે લોકો સતત સરકારને સવાલ કરતા જોવા મળ્યા કે E-20 ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને કઈ કંપનીની ગાડીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યુ. કઈ કંપનીની ટુવ્હીલર બાઈક પર તેનો ટેસ્ટ કર્યો તેનો રેકોર્ડ, ડેટા તો સરકાર પાસે હશેને. સરકાર જણાવે છે કે હા તેમણે સંશોધનો કર્યા છે, પરંતુ જ્યારે સરકાર પાસે આ અંગે RTI માં સંશોધનનો ડેટા માગવામાં આવ્યો તો તેને ગોપનિય ગણાવીને સરકારે આપવાનો ઈનકાર કરી દીધો. તો સવાલ એ છે કે જે જનતાની લાખો રૂપિયાની ગાડીઓ પર સરકાર પ્રયોગ કરવા જઈ રહી છે તેનો એવો તો કેવો ગોપનિય ડેટા છે કે સરકાર જનતાને આપી નથી રહી? E-20 પેટ્રોલની અન્ય ડાર્ક સાઈડ શું છે તેના વિશે જાણીએ વિગતવાર..

શું તમારી ગાડીમાં E20 પેટ્રોલ ચાલશે ? પેટ્રોલ પંપ પર જતાં પહેલાં આ 4 રીતોથી ઓનલાઇન કે ઓફલાઇન કરો ચેક

20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વપરાશ વધ્યા પછી મારુતિ, ટાટા અને હ્યુન્ડાઈ જેવી કાર માલિકો માટે એન્જિન સુરક્ષિત રાખવા કમ્પેટિબિલિટી જાણવી કેમ જરૂરી છે જુઓ.

Ethanol : વિરોધ સામે ઝુકી સરકાર ! પેટ્રોલમાં 25% ઈથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રખાશે

E20 પેટ્રોલ દેશભરમાં ઉપલબ્ધ છે; તેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનો સમાવેશ થાય છે. સરકારનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા માટે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

Crude Oil: 21 દેશોના ઐતિહાસિક તેલ ઉત્પાદન કરારથી ક્રૂડ માર્કેટમાં હલચલ, પેટ્રોલ-ડીઝલના ભાવ પર ભારતને શું મળશે ફાયદો?

21 તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે સવાલ એ છે કે શું તેની અસર ભારત સહિત વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળશે? જાણો સંપૂર્ણ વિગત.

  • Nishat
  • Updated on: Jul 6, 2026
  • 9:11 am

શું છે સરકારનો E20 માસ્ટરપ્લાન? તેલની આયાત ઘટતાં ખેડૂતોની કમાણીમાં થયો 1.6 લાખ કરોડનો વધારો, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ભારતના બાયોફ્યુઅલ પ્રોગ્રામને કારણે વિદેશી ક્રૂડ ઓઇલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઇથેનોલ મિશ્રણથી દેશની તિજોરી, પર્યાવરણ અને ખેડૂતોને કેટલા કરોડનો ફાયદો થયો તેના સત્તાવાર આંકડા અહીં વાંચો.

રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
g clip-path="url(#clip0_868_265)">