AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે. પેટ્રોલમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કાર્બનિક સંયોજનોના નિશાન હોય છે.

આજકાલ દેશમાં મોટાભાગના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જો વૈશ્વિક લેબલ પર ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થાય છે તો તેની અસર સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડે છે.

પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે આવકનો મોટો સ્ત્રોત છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સનો મોટો હિસ્સો સરકારી તિજોરીમાં જાય છે.

ભારતમાં, ડીઝલ કરતાં પેટ્રોલમાં વધુ ટેક્સ લાગે છે, જે તેને થોડુ મોંઘુ બનાવે છે. ઘણા ઠંડા દેશોમાં તેનો ઉપયોગ પ્રાધાન્યરૂપે થાય છે, કારણ કે ખૂબ જ નીચા તાપમાને તેની દહનક્ષમતા અન્ય ઇંધણ કરતા વધારે છે.

Read More

Breaking News : ઇથેનોલ વિવાદ પર ભાજપના સાંસદ ગુસ્સે, કહ્યું શું શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે ?

વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેનાર જર્નાદન મિશ્રાએ કહ્યું કે, વિશેષજ્ઞની રાય છે કે, ઈથેનોલથી ગાડીઓના એન્જિનને કોઈ નુકસાન થતું નથી પરંતુ તેમ છતાં કારણ વગર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

EV કે પેટ્રોલ/ડીઝલ? દર મહિને 1000 કિલોમીટર વપરાશ હોય તો ‘ઇલેક્ટ્રિક વ્હીકલ’ લેવાય કે નહીં?

હાલના સમયમાં નવું વાહન ખરીદતી વખતે મોટાભાગના લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, પેટ્રોલ/ડીઝલ કાર લેવી કે પછી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)? ઇંધણના વધતા ભાવ અને પ્રદૂષણની ચિંતા વચ્ચે EV એક આકર્ષક વિકલ્પ ચોક્કસ દેખાય છે પરંતુ શું દર મહિને માત્ર 1000 કિલોમીટરના રનિંગ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવી નાણાકીય રીતે સમજદારીભર્યો નિર્ણય ગણાય?

ઈરાનની નવી શરતોએ આંતરરાષ્ટ્રીય ઈંધણ માર્કેટમાં મચાવી હલચલ, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ફેરફાર ?

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પર અસર કરી રહી છે. જોકે, 9 ઓગસ્ટે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હાહાકાર, રસ્તાઓ પર ઉતાર્યા ટ્રાન્સપોર્ટર, IMF પર પણ લોકો થયા ગુસ્સે

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને નવી પેટ્રોલિયમ લેવી સામે પ્રચંડ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ટ્રાન્સપોર્ટરોએ અનિશ્ચિતકાળ માટે હડતાળ પાડી છે, જેના કારણે માલસામાનની અવરજવર અને ઈંધણ પુરવઠા પર ગંભીર અસર થઈ રહી છે.

સવારે, બપોરે કે રાત્રે? ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાનો ‘સાચો સમય’ કયો? ટેન્ક ખાલી થાય તે પહેલાં આ વાત સમજી લો

શું તમે જાણો છો કે, પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ-ડીઝલ મળવાનું કારણ માત્ર ગડબડ નથી હોતી પણ તમારો સમય પણ હોઈ શકે છે? જો તમે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે યોગ્ય સમય અને કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખશો, તો તમને પૂરી કિંમતમાં શુદ્ધ ઇંધણ મળશે તેમજ કોઈ નુકસાન પણ નહીં થાય.

Breaking News : પેટ્રોલમાં ઈથેનોલ બાદ હવે CNG-PNGમાં ભેળવાશે બાયોગેસ ! ઓટો અને કાર ચાલકોમાં માટે મોટા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી શેર કરી. આ યોજના હેઠળ, કૃષિ કચરો, પશુઓનું છાણ, કાર્બનિક કચરો અને અન્ય બાયોમાસ સંસાધનોને સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

હવે ઇથેનોલથી ચાલશે ઇલેક્ટ્રિક વાહનો, હૈદરાબાદમાં લોન્ચ થઈ નવી ચાર્જિંગ ટેકનોલોજી, જાણો કેવી રીતે કરશે કામ

હૈદરાબાદમાં KETO મોટર્સે એવી ટેકનોલોજી રજૂ કરી છે જેની મદદથી ઇલેક્ટ્રિક વાહનો પણ ઇથેનોલથી ચાલશે. આ પોર્ટેબલ સિસ્ટમમાં ઇથેનોલથી વીજળી ઉત્પન્ન કરીને વાહનોને ચાર્જ કરવામાં આવશે.

Breaking News: કાચા તેલનો સપ્લાય વધારવાની તૈયારીમાં OPEC+, શું હવે સસ્તું થશે ‘પેટ્રોલ-ડીઝલ’?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વૈશ્વિક સ્તરે તેલના પુરવઠા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સાઉદી અરેબિયા અને રશિયા સહિતના OPEC+ દેશો સપ્ટેમ્બર મહિનાથી ક્રૂડ ઓઈલનું (કાચા તેલનું) ઉત્પાદન વધારવા પર મોટો નિર્ણય લઈ શકે છે, જેથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને પુરવઠો નિયંત્રણમાં રહી શકે.

E20 પેટ્રોલ પર સરકારનું મોટું નિવેદન: જૂની BS-3 ગાડીઓમાં બદલવા પડી શકે છે આ પાર્ટ્સ, જાણો એન્જિન પર શું પડશે અસર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી 2016 પહેલાં બનેલી કેટલીક BS-3 ગાડીઓમાં માત્ર રબર પાર્ટ્સ અને ગેસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે. એન્જિનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી અને ટેસ્ટિંગમાં પરફોર્મન્સ કે એન્જિન પર કોઈ મોટી અસર જોવા મળી નથી.

E20 પેટ્રોલથી જો ગાડી ખરાબ થઈ જાય તો ક્યાં કરવી ફરિયાદ ? જાણો ફરિયાદ કરવાની રીત અને વળતર મેળવવાની આખી પ્રોસેસ

દેશમાં હવે E20 (એથેનોલ મિશ્રિત) પેટ્રોલનો વપરાશ વધી રહ્યો છે, પરંતુ શું તેનાથી તમારી કાર કે બાઇકમાં ખરાબી આવી રહી છે? જો E20 પેટ્રોલથી તમારી ગાડીને નુકસાન થાય તો ગભરાશો નહીં! જાણો સર્વિસ સેન્ટરનો રિપોર્ટ કઈ રીતે મદદ કરશે, કયા દસ્તાવેજો જોડાવા પડશે અને ગ્રાહક કોર્ટમાંથી વળતર કેવી રીતે મળશે.

દેશનું પ્રથમ E85 ફ્યુઅલ કોમ્પેટેબલ એડવેન્ચર સ્કૂટર Honda ADV160 ટૂંક સમયમાં થશે લૉન્ચ

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ADV160 એડવેન્ચર મેક્સી-સ્કૂટર પરથી પરદો હટાવ્યો છે. 157cc એન્જિન ધરાવતું આ સ્કૂટર 85% ઇથેનોલ યુક્ત બળતણથી પણ ચાલી શકશે.

શું તમે પણ વાહનની માઇલેજ વધારવા માટે ફ્યુઅલ એડિટિવ્સ વાપરો છો… ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

E20 પેટ્રોલ આવ્યા પછી ગાડીઓની માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે માઇલેજ વધારવાનો દાવો કરતા ફ્યુઅલ એડિટિવ્સનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. શું ખરેખર પેટ્રોલ કે ડીઝલની ટાંકીમાં લિક્વિડ ઉમેરવાથી માઇલેજ વધી જાય છે? જાણો આ વિશે ઓટો એક્સપર્ટ્સ અને વિજ્ઞાન શું કહે છે.

Breaking News : ગુજરાતમાં CNG ના ભાવ વધ્યા, અદાણીએ ઝીંક્યો વધારો, જુઓ Video

ગુજરાતમાં અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો ઝીંકાયો છે, જેથી નવો ભાવ ₹90 પ્રતિ કિલો થયો છે. છેલ્લા સાત મહિનામાં કુલ ₹10નો વધારો થયો છે.

Breaking News: પેટ્રોલ-ડીઝલ પર ભારત સરકારનો ‘મોટો નિર્ણય’, સામાન્ય માણસને આનાથી કોઈ ફાયદો થશે કે નહીં?

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોની અછત ન સર્જાય તે માટે સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિમાનના ઇંધણ (ATF) સાથે જોડાયેલા નિયમોમાં તાત્કાલિક અસરથી મોટો ફેરફાર કર્યો છે.

‘મર્સિડીઝની માઈલેજ 17 થી ઘટીને 5 પર આવી ગઈ’, યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

ભારતના ટોપ યુટ્યુબર સૌરવ જોશીએ પોતાની કરોડોની મર્સિડીઝ કારની માઇલેજમાં અચાનક આવેલા મોટા ઘટાડા માટે દેશમાં મળતા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ઠેરવ્યું છે. માત્ર 48 કલાકમાં જ ગાડીની હાલત બગડતા સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જાગી છે. આ વિવાદ પર મર્સિડીઝના સીઈઓ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું ખુલાસો કર્યો છે? જાણો...

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
g clip-path="url(#clip0_868_265)">