AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે પણ ગોળ ખાવાના શોખીન છો તો ચેતી જજો, વઘુ પ્રમાણમાં સેવન કરવાથી થઈ શકે છે નુકસાન

મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યુ ખાવા જોઈતુ હોય છે. ખાસ કરીને ભારતમાં લોકો પોતાના ઘરમાં કંઈક ગળ્યુ બનાવીને રાખતા હોય છે.જ્યારે કેટલાક લોકો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા હોવાથી ગળ્યુ ખાવાનું ટાળે છે. તો કેટલાક લોકો શુગર અને ડાયાબિટીસને લગતી સમસ્યાઓથી બચવા માટે તેનાથી દૂર રહે છે. જો કે બીજી તરફ કેટલાક લોકો એવા છે જેમના માટે ગળ્યુ એટલુ મહત્વનું છે કે દિવસમાં એકવાર ગળ્યુ ખાઈ લે તો આખો દિવસ સારો જાય.પરંતુ દરેક વ્યક્તિ મીઠાઈ તરીકે સ્વાદિષ્ટ અને અદ્ભુત મીઠાઈઓ પર આધાર રાખી શકતી નથી. તેથી જ ભારતના દરેક ઘરમાં તમને મીઠાઈ મળે કે ન મળે પણ તમને ગોળ ચોક્કસથી મળી જાય છે.

| Updated on: Nov 22, 2023 | 2:15 PM
Share
ઘણા લોકો ગળ્યુ ખાવા માટે ગોળને સારો વિકલ્પ માને છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 100 ગ્રામ ગોળમાં લગભગ 10-15 ગ્રામ ફ્રુક્ટોઝ હોય છે. તેથી તેને દરરોજ ખાવાથી તમારી બ્લડ સુગર વધી શકે છે.

ઘણા લોકો ગળ્યુ ખાવા માટે ગોળને સારો વિકલ્પ માને છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 100 ગ્રામ ગોળમાં લગભગ 10-15 ગ્રામ ફ્રુક્ટોઝ હોય છે. તેથી તેને દરરોજ ખાવાથી તમારી બ્લડ સુગર વધી શકે છે.

1 / 5
ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. જેને ગોળના રૂપમાં રિફાઇન કરીને બનાવવામાં આવે છે. પરંતુ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ઘણી હદ સુધી બિનઆરોગ્યપ્રદ છે. આવી સ્થિતિમાં જો કાચા માલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ગોળમાં બેક્ટેરિયા હોઈ શકે છે.

ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. જેને ગોળના રૂપમાં રિફાઇન કરીને બનાવવામાં આવે છે. પરંતુ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ઘણી હદ સુધી બિનઆરોગ્યપ્રદ છે. આવી સ્થિતિમાં જો કાચા માલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ગોળમાં બેક્ટેરિયા હોઈ શકે છે.

2 / 5
કુદરતી મીઠાસ તરીકે ઓળખાતા ગોળને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેનાથી ફૂડ એલર્જી થઈ શકે છે.પરંતુ ક્યારેક ગોળના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો, શરદી, ઉધરસ, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કુદરતી મીઠાસ તરીકે ઓળખાતા ગોળને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેનાથી ફૂડ એલર્જી થઈ શકે છે.પરંતુ ક્યારેક ગોળના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો, શરદી, ઉધરસ, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 5
તમે જોયું જ હશે કે હેલ્થ ફ્રીક લોકો એવું માનીને ગોળનું સેવન કરે છે કે તેનાથી તેમના ડાયટ પ્લાન પર કોઈ અસર નહીં થાય.ગોળ પ્રોટીન અને ચરબી તેમજ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર હોવાથી વજન વધી જાય છે.

તમે જોયું જ હશે કે હેલ્થ ફ્રીક લોકો એવું માનીને ગોળનું સેવન કરે છે કે તેનાથી તેમના ડાયટ પ્લાન પર કોઈ અસર નહીં થાય.ગોળ પ્રોટીન અને ચરબી તેમજ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર હોવાથી વજન વધી જાય છે.

4 / 5
ગોળ યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે છે.રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચયાપચયને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.પરંતુ જો તમે વધુ પડતા ગોળનું સેવન કરો છો તો તેનાથી પાચનતંત્રમાં અસંતુલન થઈ શકે છે. ( pic - Freepik)

ગોળ યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે છે.રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચયાપચયને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.પરંતુ જો તમે વધુ પડતા ગોળનું સેવન કરો છો તો તેનાથી પાચનતંત્રમાં અસંતુલન થઈ શકે છે. ( pic - Freepik)

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">