AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard apple Benefits: સીતાફળનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા, જુઓ તસવીરો

સીતાફળ એક એવું ફળ છે જે દરેકને ખાવાનું પસંદ હોય છે. સીતાફળમાં ફાઈબર, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

| Updated on: Oct 24, 2024 | 10:34 AM
Share
સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

1 / 5
સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી નથી. તેની સાથે તેમાં ટેનીન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે લૂઝ મોશનને કંટ્રોલ કરે છે.સીતાફળનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી નથી. તેની સાથે તેમાં ટેનીન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે લૂઝ મોશનને કંટ્રોલ કરે છે.સીતાફળનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

2 / 5
સીતાફળમાં ફાઈબર વધારે હોવાના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

સીતાફળમાં ફાઈબર વધારે હોવાના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

3 / 5
સીતાફળમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને ખીલ, પિમ્પલ્સ, ત્વચાના પિગમેન્ટેશન, ડાઘ વગેરેથી રાહત આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખીલને ફેલાતા અટકાવે છે.

સીતાફળમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને ખીલ, પિમ્પલ્સ, ત્વચાના પિગમેન્ટેશન, ડાઘ વગેરેથી રાહત આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખીલને ફેલાતા અટકાવે છે.

4 / 5
સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના સ્નાયુઓને ઘટાડે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.(pic-Freepik)

સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના સ્નાયુઓને ઘટાડે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.(pic-Freepik)

5 / 5
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">