Custard apple Benefits: સીતાફળનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા, જુઓ તસવીરો

સીતાફળ એક એવું ફળ છે જે દરેકને ખાવાનું પસંદ હોય છે. સીતાફળમાં ફાઈબર, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

| Updated on: Oct 24, 2024 | 10:34 AM
સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

1 / 5
સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી નથી. તેની સાથે તેમાં ટેનીન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે લૂઝ મોશનને કંટ્રોલ કરે છે.સીતાફળનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી નથી. તેની સાથે તેમાં ટેનીન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે લૂઝ મોશનને કંટ્રોલ કરે છે.સીતાફળનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

2 / 5
સીતાફળમાં ફાઈબર વધારે હોવાના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

સીતાફળમાં ફાઈબર વધારે હોવાના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

3 / 5
સીતાફળમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને ખીલ, પિમ્પલ્સ, ત્વચાના પિગમેન્ટેશન, ડાઘ વગેરેથી રાહત આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખીલને ફેલાતા અટકાવે છે.

સીતાફળમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને ખીલ, પિમ્પલ્સ, ત્વચાના પિગમેન્ટેશન, ડાઘ વગેરેથી રાહત આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખીલને ફેલાતા અટકાવે છે.

4 / 5
સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના સ્નાયુઓને ઘટાડે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.(pic-Freepik)

સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના સ્નાયુઓને ઘટાડે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.(pic-Freepik)

5 / 5
Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">