AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર : પીએમ યંગ Achievers સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ કાર્યક્રમ યોજાયો

મહાત્મા મંદિર ખાતે પીએમ યંગ Achievers સ્કોલરશીપ, એવોર્ડ (PM Young Achievers Scholarship Award) સ્કીમ ફોર વાઇબ્રન્ટ કાર્યક્રમ યોજાયો.

Imran Shaikh
| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:02 PM
Share
મહાત્મા મંદિર ખાતે પીએમ યંગ achievers સ્કોલરશીપ, એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ કાર્યક્રમ યોજાયો. જેમાં પીએમ યશસ્વી લોન્ચિંગ કાર્યક્રમ, OBC અને અન્ય યોજનાઓનું લોન્ચીંગ કરવામાં આવશે.

મહાત્મા મંદિર ખાતે પીએમ યંગ achievers સ્કોલરશીપ, એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ કાર્યક્રમ યોજાયો. જેમાં પીએમ યશસ્વી લોન્ચિંગ કાર્યક્રમ, OBC અને અન્ય યોજનાઓનું લોન્ચીંગ કરવામાં આવશે.

1 / 6
ગાંધીનગર ખાતે ભારત સરકારના  સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર ખાતે ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

2 / 6

કાર્યક્રમમાં સી.એમ.ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે  વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીના શાસનને 8 વર્ષ પૂર્ણ થયા છે. દરેક વ્યક્તિને આ સરકારમાં ભરોસો છે.  સરકારે યુવા શક્તિને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

કાર્યક્રમમાં સી.એમ.ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીના શાસનને 8 વર્ષ પૂર્ણ થયા છે. દરેક વ્યક્તિને આ સરકારમાં ભરોસો છે. સરકારે યુવા શક્તિને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

3 / 6
સીએમએ જણાવ્યું કે, આજે સરકારે પીએમ યશસ્વી યોજનાની ભેટ આપી છે. દેશના લાખો વિદ્યાર્થીઓ માટે આ યોજના લાભદાયી થશે. આ એક જ યોજનાથી કરોડો વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળશે.

સીએમએ જણાવ્યું કે, આજે સરકારે પીએમ યશસ્વી યોજનાની ભેટ આપી છે. દેશના લાખો વિદ્યાર્થીઓ માટે આ યોજના લાભદાયી થશે. આ એક જ યોજનાથી કરોડો વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળશે.

4 / 6
એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ પાર પડશે. એક જ છત્ર નીચે વિવિધ યોજનાના લાભો મળે તેવી વ્યવસ્થાઓ કરી છે. પી.એમ. મોદીએ તકલીફ ભોગવી છે એટલે તેમને આ યોજના શરૂ કરી છે.

એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ પાર પડશે. એક જ છત્ર નીચે વિવિધ યોજનાના લાભો મળે તેવી વ્યવસ્થાઓ કરી છે. પી.એમ. મોદીએ તકલીફ ભોગવી છે એટલે તેમને આ યોજના શરૂ કરી છે.

5 / 6
ગુજરાત સરકાર આ યોજનાને મજબૂત કરવાનું કામ કરી રહી છે. સમાજના દરેક સમાજના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવાની નેમ લીધી છે. અને, પ્રાદેશિક શિક્ષણને પણ મહત્વ અપાયું છે. ગુજરાતના યુવાનો આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરશે.

ગુજરાત સરકાર આ યોજનાને મજબૂત કરવાનું કામ કરી રહી છે. સમાજના દરેક સમાજના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવાની નેમ લીધી છે. અને, પ્રાદેશિક શિક્ષણને પણ મહત્વ અપાયું છે. ગુજરાતના યુવાનો આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરશે.

6 / 6
Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">