AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ ફોટાને કારણે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, જાણો શું છે આ ફોટોમાં ખાસ

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી બાદ, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ હુમલાઓથી બદલો લેવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.આ સાથે, પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે.

| Updated on: May 08, 2025 | 7:02 PM
વિદેશ સચિવે પાકિસ્તાનના આ દલીલને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કે 7 મેના રોજ ભારતીય હુમલામાં ફક્ત નાગરિકો જ માર્યા ગયા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે અમે સ્પષ્ટ કર્યું છે કે અમારું લક્ષ્ય ફક્ત આતંકવાદીઓના ઠેકાણા હતા, તે ઠેકાણા જ્યાં આતંકવાદ રહે છે,

વિદેશ સચિવે પાકિસ્તાનના આ દલીલને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કે 7 મેના રોજ ભારતીય હુમલામાં ફક્ત નાગરિકો જ માર્યા ગયા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે અમે સ્પષ્ટ કર્યું છે કે અમારું લક્ષ્ય ફક્ત આતંકવાદીઓના ઠેકાણા હતા, તે ઠેકાણા જ્યાં આતંકવાદ રહે છે,

1 / 6
 વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેના સામેલ થવા વિશે પણ વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક ફોટો દેખાડ્યો અને કહ્યું કે ખૂબ જ વિચિત્ર વાત છે કે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા શબપેટીઓમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેના સામેલ થવા વિશે પણ વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક ફોટો દેખાડ્યો અને કહ્યું કે ખૂબ જ વિચિત્ર વાત છે કે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા શબપેટીઓમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે

2 / 6
આટલું જ નહિ આતંકવાદીઓને રાજ્ય સન્માન પણ આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં કદાચ રાજકીય સન્માન સાથે આતંકવાદીઓને અંતિમ સંસ્કાર કરવાનો રિવાજ છે.

આટલું જ નહિ આતંકવાદીઓને રાજ્ય સન્માન પણ આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં કદાચ રાજકીય સન્માન સાથે આતંકવાદીઓને અંતિમ સંસ્કાર કરવાનો રિવાજ છે.

3 / 6
તેમજ 'અંતિમ સંસ્કાર' પણ જ્યાં આતંકવાદીઓને સન્માનજનક રીતે આપવામાં આવે છે. એક ફોટો બતાવતા વિક્રમ મિશ્રીએ કહ્યું કે જો પાકિસ્તાન દાવો કરે છે કે ફક્ત નિર્દોષ નાગરિકો જ માર્યા ગયા છે, તો આ ફોટો શું કહે છે? ફોટોમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબ્દુલ રઉફ જોવા મળી રહ્યો છે જે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

તેમજ 'અંતિમ સંસ્કાર' પણ જ્યાં આતંકવાદીઓને સન્માનજનક રીતે આપવામાં આવે છે. એક ફોટો બતાવતા વિક્રમ મિશ્રીએ કહ્યું કે જો પાકિસ્તાન દાવો કરે છે કે ફક્ત નિર્દોષ નાગરિકો જ માર્યા ગયા છે, તો આ ફોટો શું કહે છે? ફોટોમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબ્દુલ રઉફ જોવા મળી રહ્યો છે જે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

4 / 6
તમને જણાવી દઈએ કે,વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ બ્રીફિંગમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રૌફનો મુરીદકે સ્થિત લશ્કરમાં આતંકવાદીઓના મૃતદેહો સાથે ઊભો રહેલો ફોટોગ્રાફ બતાવીને આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. ફોટામાં તેમની સાથે પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે,વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ બ્રીફિંગમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રૌફનો મુરીદકે સ્થિત લશ્કરમાં આતંકવાદીઓના મૃતદેહો સાથે ઊભો રહેલો ફોટોગ્રાફ બતાવીને આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. ફોટામાં તેમની સાથે પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ હાજર હતા.

5 / 6
વિદેશ સચિવે કહ્યું કે હવે જો પાકિસ્તાન તણાવ વધુ વધારવાનો પ્રયાસ કરશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે, તેથી નિર્ણય સંપૂર્ણપણે પાકિસ્તાન પર નિર્ભર છે.

વિદેશ સચિવે કહ્યું કે હવે જો પાકિસ્તાન તણાવ વધુ વધારવાનો પ્રયાસ કરશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે, તેથી નિર્ણય સંપૂર્ણપણે પાકિસ્તાન પર નિર્ભર છે.

6 / 6

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us:
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">