AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ખોટી દિશામાં મુકવામાં આવેલી આ 3 વસ્તુઓ બની શકે છે ધનહાનિનું કારણ !

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પણ વધી શકે છે. જેના કારણે માનસિક શાંતિ પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુના નિયમો મુજબ દરેક વસ્તુની એક નિશ્ચિત દિશા અને સ્થાન હોય છે.

| Updated on: Jun 13, 2026 | 1:28 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે.

1 / 7
વાસ્તુ અનુસાર, રસોડાના ચૂલાને ક્યારેય ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. આ દિશામાં રાખેલો ચુલો આર્થિક નુકસાન અને પારિવારિક જીવનમાં કલહનું કારણ બની શકે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

વાસ્તુ અનુસાર, રસોડાના ચૂલાને ક્યારેય ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. આ દિશામાં રાખેલો ચુલો આર્થિક નુકસાન અને પારિવારિક જીવનમાં કલહનું કારણ બની શકે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

2 / 7
ચુલો રાખવાની સૌથી યોગ્ય દિશા આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ દિશા) માનવામાં આવે છે. આ દિશામાં ચુલો રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

ચુલો રાખવાની સૌથી યોગ્ય દિશા આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ દિશા) માનવામાં આવે છે. આ દિશામાં ચુલો રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

3 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ખોટી દિશામાં રાખેલી તિજોરી ધનહાનિનું કારણ બની શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ખોટી દિશામાં રાખેલી તિજોરી ધનહાનિનું કારણ બની શકે છે.

4 / 7
તિજોરી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. જ્યારે તેનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખુલતું હોવું જોઈએ. માન્યતા મુજબ આ દિશાઓથી ધનના પ્રવાહમાં વધારો થઈ શકે છે.

તિજોરી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. જ્યારે તેનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખુલતું હોવું જોઈએ. માન્યતા મુજબ આ દિશાઓથી ધનના પ્રવાહમાં વધારો થઈ શકે છે.

5 / 7
ઘરમાં સાવરણીને પણ યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. સાવરણી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે.

ઘરમાં સાવરણીને પણ યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. સાવરણી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Temple Prasad Rules : ગુજરાત સહિત ભારતના આ 6 મંદિરોમાં પ્રસાદ ઘરે લઈ જવાની નથી મંજૂરી, જાણો શું છે કારણ !

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">