AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ખોટી દિશામાં મુકવામાં આવેલી આ 3 વસ્તુઓ બની શકે છે ધનહાનિનું કારણ !

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પણ વધી શકે છે. જેના કારણે માનસિક શાંતિ પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુના નિયમો મુજબ દરેક વસ્તુની એક નિશ્ચિત દિશા અને સ્થાન હોય છે.

| Updated on: Jun 13, 2026 | 1:28 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે.

1 / 7
વાસ્તુ અનુસાર, રસોડાના ચૂલાને ક્યારેય ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. આ દિશામાં રાખેલો ચુલો આર્થિક નુકસાન અને પારિવારિક જીવનમાં કલહનું કારણ બની શકે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

વાસ્તુ અનુસાર, રસોડાના ચૂલાને ક્યારેય ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. આ દિશામાં રાખેલો ચુલો આર્થિક નુકસાન અને પારિવારિક જીવનમાં કલહનું કારણ બની શકે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

2 / 7
ચુલો રાખવાની સૌથી યોગ્ય દિશા આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ દિશા) માનવામાં આવે છે. આ દિશામાં ચુલો રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

ચુલો રાખવાની સૌથી યોગ્ય દિશા આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ દિશા) માનવામાં આવે છે. આ દિશામાં ચુલો રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

3 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ખોટી દિશામાં રાખેલી તિજોરી ધનહાનિનું કારણ બની શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ખોટી દિશામાં રાખેલી તિજોરી ધનહાનિનું કારણ બની શકે છે.

4 / 7
તિજોરી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. જ્યારે તેનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખુલતું હોવું જોઈએ. માન્યતા મુજબ આ દિશાઓથી ધનના પ્રવાહમાં વધારો થઈ શકે છે.

તિજોરી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. જ્યારે તેનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખુલતું હોવું જોઈએ. માન્યતા મુજબ આ દિશાઓથી ધનના પ્રવાહમાં વધારો થઈ શકે છે.

5 / 7
ઘરમાં સાવરણીને પણ યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. સાવરણી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે.

ઘરમાં સાવરણીને પણ યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. સાવરણી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Temple Prasad Rules : ગુજરાત સહિત ભારતના આ 6 મંદિરોમાં પ્રસાદ ઘરે લઈ જવાની નથી મંજૂરી, જાણો શું છે કારણ !

Follow Us
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ
g clip-path="url(#clip0_868_265)">