નર્મદા જિલ્લાના રાજપીપળામાં 29 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર ,જાણો સંપૂર્ણ વિગત
ગુજરાતના નર્મદામાં State Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નર્મદાના રાજપીપળામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories