Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Unity : રાજકોટથી કેવડિયા કોલોની ફરવા જવા માટે આ ટ્રેનમાં કરો સફર, જાણી લો ભાડું

Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.

| Updated on: May 15, 2024 | 1:36 PM
Rajkot to Statue of Unity : રાજકોટથી બરોડા એટલે કે વડોદરા જવા માટેની બેસ્ટ ટ્રેન સૌરાષ્ટ્ એક્સપ્રેસ છે. આ ટ્રેન દરરોજ રાજકોટમાંથી પસાર થાય છે.

Rajkot to Statue of Unity : રાજકોટથી બરોડા એટલે કે વડોદરા જવા માટેની બેસ્ટ ટ્રેન સૌરાષ્ટ્ એક્સપ્રેસ છે. આ ટ્રેન દરરોજ રાજકોટમાંથી પસાર થાય છે.

1 / 5
રાજકોટથી વડોદરાનું સ્લીપર કોચનું ભાડું 225 રુપિયા, તેનું 3A કોચનું ભાડું 610 રુપિયા અને તેના 2A નું ભાડું 865 રુપિયા છે.

રાજકોટથી વડોદરાનું સ્લીપર કોચનું ભાડું 225 રુપિયા, તેનું 3A કોચનું ભાડું 610 રુપિયા અને તેના 2A નું ભાડું 865 રુપિયા છે.

2 / 5
આ ટ્રેન રાજકોટથી વડોદરા પહોંચવા માટે 7 કલાક જેટલો સમય લાગે છે અને આ દરમિયાન 347 KM કાપે છે. આ ટ્રેન રાજકોટથી 02:52 કલાકે આવે છે અને વડોદરા 09:56 કલાકે પહોંચાડે છે.

આ ટ્રેન રાજકોટથી વડોદરા પહોંચવા માટે 7 કલાક જેટલો સમય લાગે છે અને આ દરમિયાન 347 KM કાપે છે. આ ટ્રેન રાજકોટથી 02:52 કલાકે આવે છે અને વડોદરા 09:56 કલાકે પહોંચાડે છે.

3 / 5
વડોદરા પહોંચીને એકતાનગર પહોંચવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જેમાંથી એક છે જન શતાબ્દી એક્સપ્રેસ. વડોદરાથી એકતાનગર જવા માટે અહીંયાથી ટ્રેન બદલવી પડે છે.

વડોદરા પહોંચીને એકતાનગર પહોંચવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જેમાંથી એક છે જન શતાબ્દી એક્સપ્રેસ. વડોદરાથી એકતાનગર જવા માટે અહીંયાથી ટ્રેન બદલવી પડે છે.

4 / 5
જન શતાબ્દી એક્સપ્રેસ 20947 નંબરની આ ટ્રેનમાં લગભગ 85 રુપિયા ટિકિટ છે.

જન શતાબ્દી એક્સપ્રેસ 20947 નંબરની આ ટ્રેનમાં લગભગ 85 રુપિયા ટિકિટ છે.

5 / 5
Follow Us:
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
g clip-path="url(#clip0_868_265)">