Gujarat Rain Update : માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ, 1023 થાંભલા ધરાશાયી, જુઓ Video

ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી કુલ 107 પશુઓના મોત થયા છે. તો 11 ટાઉનમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. વરસાદ અને વાવાઝોડાથી 12 સબસ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા. જે તમામને પૂર્વવ્રત કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2024 | 10:23 AM

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યુ છે.  ગુજરાતમાં કુલ 7 લોકોના મોત થયા છે. 7 પૈકી 4 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. આ સિવાય ખેડૂતોને પણ પાકમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.

ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી કુલ 107 પશુઓના મોત થયા છે. તો 11 ટાઉનમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. વરસાદ અને વાવાઝોડાથી 12 સબસ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા. જે તમામને પૂર્વવ્રત કરાયા છે. કુલ 1,023 વીજ થાંભલા  જમીનદોસ્ત થઇ ગયા હતા. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઇ હતી.

આ પણ વાંચો- જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6600 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદામાં પણ સૌથી વધુ અસર જોવા મળી હતી. મધ્ય ગુજરાતમાં આણંદ અને વડોદરામાં ભારે નુકસાન થયુ હતુ. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો પ્રભાવિત થયો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">