AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તડકામાંથી આવીને તરત ઠંડુ પાણી પીવું કેમ બની શકે છે નુકસાનકારક? તમે નહીં જાણતા હોવ..

ગરમી કે તડકામાંથી આવીને તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પીવું શરીર માટે નુકસાનકારક બની શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ, અચાનક ઠંડુ પાણી પીવાથી શરીરના તાપમાનમાં ઝડપથી ફેરફાર થાય છે, જેના કારણે પાચન પર અસર પડી શકે છે અને હૃદયને પણ વધારાનું દબાણ સહન કરવું પડી શકે છે.

| Updated on: May 29, 2026 | 5:37 PM
Share
ઉનાળાની ભારે ગરમીમાં બહારથી આવ્યા પછી ઘણા લોકો તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પી લે છે જેથી શરીરને ઠંડક મળે. પરંતુ ડોક્ટરો મુજબ, આવી આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. ખૂબ ગરમી બાદ અચાનક ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે અને આગળ જઈને તકલીફો પણ ઉભી થઈ શકે છે.

ઉનાળાની ભારે ગરમીમાં બહારથી આવ્યા પછી ઘણા લોકો તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પી લે છે જેથી શરીરને ઠંડક મળે. પરંતુ ડોક્ટરો મુજબ, આવી આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. ખૂબ ગરમી બાદ અચાનક ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે અને આગળ જઈને તકલીફો પણ ઉભી થઈ શકે છે.

1 / 5
તડકામાં રહેતાં શરીરનું તાપમાન વધી જાય છે. આવા સમયે તરત જ  ઠંડુ પાણી પીવાથી શરીરને અચાનક ઠંડક લાગે છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડી શકે છે. નિષ્ણાતો આ સ્થિતિને “થર્મલ શોક” તરીકે ઓળખાવે છે.

તડકામાં રહેતાં શરીરનું તાપમાન વધી જાય છે. આવા સમયે તરત જ ઠંડુ પાણી પીવાથી શરીરને અચાનક ઠંડક લાગે છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડી શકે છે. નિષ્ણાતો આ સ્થિતિને “થર્મલ શોક” તરીકે ઓળખાવે છે.

2 / 5
ખૂબ ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. અચાનક ઠંડક મળતાં પેટની નસો સંકોચાઈ જાય છે, જેના કારણે ખોરાક પચવાની ગતિ ધીમી થઈ શકે છે. પરિણામે પેટમાં દુખાવો, ગેસ, ખેંચાણ અથવા કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે.

ખૂબ ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. અચાનક ઠંડક મળતાં પેટની નસો સંકોચાઈ જાય છે, જેના કારણે ખોરાક પચવાની ગતિ ધીમી થઈ શકે છે. પરિણામે પેટમાં દુખાવો, ગેસ, ખેંચાણ અથવા કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે.

3 / 5
ગરમીમાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી ગળા અને શ્વાસ સંબંધિત તકલીફો થઈ શકે છે. તેનાથી ગળામાં દુખાવો, ઉધરસ અથવા ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ઉપરાંત, અચાનક વધારે ઠંડક મળવાથી કેટલાક લોકોને માથાનો દુખાવો અથવા ચક્કર જેવી સમસ્યાઓ પણ અનુભવાઈ શકે છે.

ગરમીમાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી ગળા અને શ્વાસ સંબંધિત તકલીફો થઈ શકે છે. તેનાથી ગળામાં દુખાવો, ઉધરસ અથવા ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ઉપરાંત, અચાનક વધારે ઠંડક મળવાથી કેટલાક લોકોને માથાનો દુખાવો અથવા ચક્કર જેવી સમસ્યાઓ પણ અનુભવાઈ શકે છે.

4 / 5
આરોગ્ય નિષ્ણાતોના કહેવા મુજબ, ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરની કેટલીક મહત્વપૂર્ણ નસો પર અસર પડી શકે છે, જે હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અચાનક વધારે ઠંડક મળવાથી હૃદયની ગતિ ધીમી પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. તેથી તડકામાંથી આવ્યા પછી થોડો સમય આરામ કરીને પછી સામાન્ય અથવા માટલાનું પાણી પીવું વધુ સારું છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

આરોગ્ય નિષ્ણાતોના કહેવા મુજબ, ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરની કેટલીક મહત્વપૂર્ણ નસો પર અસર પડી શકે છે, જે હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અચાનક વધારે ઠંડક મળવાથી હૃદયની ગતિ ધીમી પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. તેથી તડકામાંથી આવ્યા પછી થોડો સમય આરામ કરીને પછી સામાન્ય અથવા માટલાનું પાણી પીવું વધુ સારું છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

5 / 5

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">