AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી બ્રેક લઈને રજાઓ ગાળવા માટે રવાના, અનુષ્કા સાથે ‘રોમેન્ટીક સિટી’ માં વિતાવશે એક મહિનો!

વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં પોતાના ખરાબ ફોર્મના કારણે ચર્ચામાં છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ કોહલીનું બેટ ચાલ્યું ન હતું. ભારતીય ટીમ (Indian Cricket Team) હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે પરંતુ કોહલી તેનો ભાગ નથી. તેણે થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 9:22 AM
Share
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં પોતાના ખરાબ ફોર્મના કારણે ચર્ચામાં છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ કોહલીનું બેટ ચાલ્યું ન હતું. ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે પરંતુ કોહલી તેનો ભાગ નથી. તેણે થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં પોતાના ખરાબ ફોર્મના કારણે ચર્ચામાં છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ કોહલીનું બેટ ચાલ્યું ન હતું. ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે પરંતુ કોહલી તેનો ભાગ નથી. તેણે થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું છે.

1 / 5
કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસના અંતે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે લંડનથી પેરિસ જવા રવાના થયો હતો. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને માહિતી આપી હતી. હોટલના રૂમની તસવીર શેર કરતાં તેણે લખ્યું 'પેરિસ'.

કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસના અંતે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે લંડનથી પેરિસ જવા રવાના થયો હતો. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને માહિતી આપી હતી. હોટલના રૂમની તસવીર શેર કરતાં તેણે લખ્યું 'પેરિસ'.

2 / 5
કહેવામાં આવી રહ્યું છે કે કોહલી ક્રિકેટમાંથી બ્રેક લેશે અને પેરિસમાં પરિવાર સાથે એક મહિનો વિતાવશે. આ દરમિયાન તે ક્રિકેટથી દૂર રહેવાનો અને પરિવાર સાથે રહેવાનો પ્રયત્ન કરશે જેથી કરીને તે ફ્રેશ થઈને પાછો આવી શકે.

કહેવામાં આવી રહ્યું છે કે કોહલી ક્રિકેટમાંથી બ્રેક લેશે અને પેરિસમાં પરિવાર સાથે એક મહિનો વિતાવશે. આ દરમિયાન તે ક્રિકેટથી દૂર રહેવાનો અને પરિવાર સાથે રહેવાનો પ્રયત્ન કરશે જેથી કરીને તે ફ્રેશ થઈને પાછો આવી શકે.

3 / 5
વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 70 સદી ફટકારી છે. જો કે, વર્ષ 2019 થી અત્યાર સુધી તેના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. તે જ સમયે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ તેનું બેટ બિલકુલ ચાલ્યું ન હતું. આ દરમિયાન દિગ્ગજ ખેલાડીઓએ કોહલીને ટીમમાંથી બહાર કરવાની વાત કરી હતી. જોકે કોહલીએ પોતે એક મહિનાનો બ્રેક લીધો હતો.

વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 70 સદી ફટકારી છે. જો કે, વર્ષ 2019 થી અત્યાર સુધી તેના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. તે જ સમયે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ તેનું બેટ બિલકુલ ચાલ્યું ન હતું. આ દરમિયાન દિગ્ગજ ખેલાડીઓએ કોહલીને ટીમમાંથી બહાર કરવાની વાત કરી હતી. જોકે કોહલીએ પોતે એક મહિનાનો બ્રેક લીધો હતો.

4 / 5
કોહલી હવે સીધો એશિયા કપ સાથે વાપસી કરશે. આ દરમિયાન ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે જ્યાં તેઓ ત્રણ વનડે અને પાંચ ટી 20 મેચ રમશે. આ પછી તે ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે. 27 ઓગસ્ટથી ફરી એશિયા કપ રમાશે.

કોહલી હવે સીધો એશિયા કપ સાથે વાપસી કરશે. આ દરમિયાન ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે જ્યાં તેઓ ત્રણ વનડે અને પાંચ ટી 20 મેચ રમશે. આ પછી તે ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે. 27 ઓગસ્ટથી ફરી એશિયા કપ રમાશે.

5 / 5
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">