સેમસન રમશે ચોથી T20, કોણ જશે બહાર? ભારત કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે?

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝની (India Vs West Indies) ચોથી મેચ ફ્લોરિડાના લોડરહિલમાં શનિવારે રમાશે. ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. જાણો શું હશે પ્લેઈંગ ઈલેવન?

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:17 PM
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની ચોથી મેચ શનિવારે રમાશે. આ મેચ અમેરિકાના લોડરહિલમાં થવાની છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મોટો સવાલ છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટી20માં ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તેના રમવા પર પણ સસ્પેન્સ યથાવત છે. (PTI)

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની ચોથી મેચ શનિવારે રમાશે. આ મેચ અમેરિકાના લોડરહિલમાં થવાની છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મોટો સવાલ છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટી20માં ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તેના રમવા પર પણ સસ્પેન્સ યથાવત છે. (PTI)

1 / 5
મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિત શર્મા ફિટ થઈ ગયો છે. હવે તેની પીઠમાં કોઈ દુખાવો નથી. પરંતુ અહીં સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રોહિત શર્માને લઈને રિસ્ક લેવા ઈચ્છતા નથી. જો રોહિત શર્મા ફિટ થશે તો જ તે ચોથી ટી20માં રમશે. (PTI)

મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિત શર્મા ફિટ થઈ ગયો છે. હવે તેની પીઠમાં કોઈ દુખાવો નથી. પરંતુ અહીં સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રોહિત શર્માને લઈને રિસ્ક લેવા ઈચ્છતા નથી. જો રોહિત શર્મા ફિટ થશે તો જ તે ચોથી ટી20માં રમશે. (PTI)

2 / 5
એવા પણ અહેવાલ છે કે શ્રેયસ અય્યરને પડતો મૂકવામાં આવી શકે છે. આ ખેલાડી ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો હતો અને હવે શક્ય છે કે તેની જગ્યાએ સંજુ સેમસનને તક આપવામાં આવે. સંજુ સેમસનને છેલ્લા સમયે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. (AFP)

એવા પણ અહેવાલ છે કે શ્રેયસ અય્યરને પડતો મૂકવામાં આવી શકે છે. આ ખેલાડી ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો હતો અને હવે શક્ય છે કે તેની જગ્યાએ સંજુ સેમસનને તક આપવામાં આવે. સંજુ સેમસનને છેલ્લા સમયે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. (AFP)

3 / 5
સાથે જ ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ પણ ફિટ થઈ ગયો છે અને તેને ચોથી ટી20માં રમવાની તક મળી શકે છે. ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હર્ષલ પાંસળીમાં ઈજાના કારણે બહાર બેઠો હતો. તેમજ કુલદીપ યાદવને પણ તક મળી શકે છે. (BCCI)

સાથે જ ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ પણ ફિટ થઈ ગયો છે અને તેને ચોથી ટી20માં રમવાની તક મળી શકે છે. ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હર્ષલ પાંસળીમાં ઈજાના કારણે બહાર બેઠો હતો. તેમજ કુલદીપ યાદવને પણ તક મળી શકે છે. (BCCI)

4 / 5
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, અર્શદીપ, હર્ષલ પટેલ અને કુલદીપ યાદવ. (PTI)

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, અર્શદીપ, હર્ષલ પટેલ અને કુલદીપ યાદવ. (PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">