સૌરવ ગાંગુલી હવે BCCI ના અધ્યક્ષ નહીં રહે, IPL અધ્યક્ષ બનવાનો પણ કર્યો ઈન્કાર !

સૌરવ ગાંગુલીની જગ્યાએ રોજર બિન્ની બની શકે છે નવા BCCI પ્રમુખ, IPL ચેરમેનમાં પણ થશે ફેરફાર, સામે આવ્યા મોટા સમાચાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 1:13 PM
દુનિયાના સૌથી અમીર અને તાકાતવાન ગણાતા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈ અધ્યક્ષ નહિ રહેશે. બીસીસીઆઈની મંગળવારના રોજ યોજાનારી બેઠકમાં  આ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. રિપોર્ટની વાત માનીએ તો સૌરવ ગાંગુલીને આઈપીએલ ચેરમેન બનાવવાની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. (PC-PTI)

દુનિયાના સૌથી અમીર અને તાકાતવાન ગણાતા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈ અધ્યક્ષ નહિ રહેશે. બીસીસીઆઈની મંગળવારના રોજ યોજાનારી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. રિપોર્ટની વાત માનીએ તો સૌરવ ગાંગુલીને આઈપીએલ ચેરમેન બનાવવાની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. (PC-PTI)

1 / 5
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ચીફની ખુરશી પર પૂર્વ ઓલરાઉન્ડર અને વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડી રોજર બન્ની આવી શકે છે. નવા બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ચીફની ખુરશી પર પૂર્વ ઓલરાઉન્ડર અને વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડી રોજર બન્ની આવી શકે છે. નવા બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે

2 / 5
રિપોર્ટ મુજબ જય શાહ સચિવ પદ પર રહેશે. આ સિવાય બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલ પણ બોર્ડમાંથી દુર થઈ શકે છે. તેના સ્થાન પર આશિષને કમાન મળી શકે છે.

રિપોર્ટ મુજબ જય શાહ સચિવ પદ પર રહેશે. આ સિવાય બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલ પણ બોર્ડમાંથી દુર થઈ શકે છે. તેના સ્થાન પર આશિષને કમાન મળી શકે છે.

3 / 5
અહેવાલોનું માનીએ તો અરુણ ધુમલને આઈપીએલના ચેરમેન બનાવી શકે છે. ધૂમલ ચેરમેન રાજીવ શુકલાનું સ્થાન લઈ શકે છે.દ્વજિત સૈકિયાને BCCIના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવશે

અહેવાલોનું માનીએ તો અરુણ ધુમલને આઈપીએલના ચેરમેન બનાવી શકે છે. ધૂમલ ચેરમેન રાજીવ શુકલાનું સ્થાન લઈ શકે છે.દ્વજિત સૈકિયાને BCCIના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવશે

4 / 5
 તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈની  એજીએમ 18 ઓક્ટોબરના રોજ મુંબઈમાં હશે. તે બેઠક પહેલા મુંબઈમાં બીસીસીઆઈના અધિકારીઓની એક બેઠક યોજાઈ રહી છે જેમાં આ તમામ મુદ્દાઓ પર સહમતિ સાધવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈની એજીએમ 18 ઓક્ટોબરના રોજ મુંબઈમાં હશે. તે બેઠક પહેલા મુંબઈમાં બીસીસીઆઈના અધિકારીઓની એક બેઠક યોજાઈ રહી છે જેમાં આ તમામ મુદ્દાઓ પર સહમતિ સાધવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">