IND VS ENG: જસપ્રિત બુમરાહના કેપ્ટન બનતાની સાથે જ તૂટી ગયો મોટો રેકોર્ડ, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આવું થયું

ભારતીય ટીમ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ઉતરશે જેની કમાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના હાથમાં હશે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ બુમરાહને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:54 PM
 એજબેસ્ટન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને નવો ટેસ્ટ કેપ્ટન મળ્યો છે. રોહિત શર્મા કોવિડ પોઝિટિવ હોવાના કારણે જસપ્રીત બુમરાહને કમાન સોંપવામાં આવી છે. જસપ્રીત બુમરાહના કેપ્ટન બનતાની સાથે જ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ તૂટી ગયો છે જેની ભાગ્યે જ ચાહકોએ અપેક્ષા રાખી હશે. (PC-Jasprit Bumrah Instagram)

એજબેસ્ટન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને નવો ટેસ્ટ કેપ્ટન મળ્યો છે. રોહિત શર્મા કોવિડ પોઝિટિવ હોવાના કારણે જસપ્રીત બુમરાહને કમાન સોંપવામાં આવી છે. જસપ્રીત બુમરાહના કેપ્ટન બનતાની સાથે જ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ તૂટી ગયો છે જેની ભાગ્યે જ ચાહકોએ અપેક્ષા રાખી હશે. (PC-Jasprit Bumrah Instagram)

1 / 5
જસપ્રીત બુમરાહ છેલ્લા 8 મહિનામાં ભારતનો છઠ્ઠો કેપ્ટન છે. આ પહેલીવાર છે જ્યારે એક કેલેન્ડર વર્ષમાં 6 ખેલાડીઓ ભારતના કેપ્ટન બન્યા છે. આ પહેલા વર્ષ 1959માં આ ઘટના બની હતી. તે દરમિયાન એક કેલેન્ડર વર્ષમાં ભારતના પાંચ ખેલાડીઓ કેપ્ટન બન્યા હતા. (PC-Jasprit Bumrah Instagram)

જસપ્રીત બુમરાહ છેલ્લા 8 મહિનામાં ભારતનો છઠ્ઠો કેપ્ટન છે. આ પહેલીવાર છે જ્યારે એક કેલેન્ડર વર્ષમાં 6 ખેલાડીઓ ભારતના કેપ્ટન બન્યા છે. આ પહેલા વર્ષ 1959માં આ ઘટના બની હતી. તે દરમિયાન એક કેલેન્ડર વર્ષમાં ભારતના પાંચ ખેલાડીઓ કેપ્ટન બન્યા હતા. (PC-Jasprit Bumrah Instagram)

2 / 5
વર્ષ 2022માં 6 ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. હવે જસપ્રિત બુમરાહને પણ કેપ્ટનશીપ મળી ગઈ છે. (PC-Jasprit Bumrah Instagram)

વર્ષ 2022માં 6 ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. હવે જસપ્રિત બુમરાહને પણ કેપ્ટનશીપ મળી ગઈ છે. (PC-Jasprit Bumrah Instagram)

3 / 5
જસપ્રીત બુમરાહે 2018માં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને માત્ર 4 વર્ષમાં તે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો હતો. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી 29 ટેસ્ટમાં 123 વિકેટ ઝડપી છે. આ ખેલાડીએ 8 વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. (PC-Jasprit Bumrah Instagram)

જસપ્રીત બુમરાહે 2018માં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને માત્ર 4 વર્ષમાં તે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો હતો. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી 29 ટેસ્ટમાં 123 વિકેટ ઝડપી છે. આ ખેલાડીએ 8 વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. (PC-Jasprit Bumrah Instagram)

4 / 5
તમને જણાવી દઈએ કે, 35 વર્ષ બાદ કોઈ ફાસ્ટ બોલર ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. આ પહેલા કપિલ દેવે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલ દેવે એજબેસ્ટન ખાતે પ્રથમ વખત વિદેશી ધરતી પર ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. બુમરાહની સફર પણ આ મેદાનથી શરૂ થઈ રહી છે. (PC-Jasprit Bumrah Instagram)

તમને જણાવી દઈએ કે, 35 વર્ષ બાદ કોઈ ફાસ્ટ બોલર ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. આ પહેલા કપિલ દેવે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલ દેવે એજબેસ્ટન ખાતે પ્રથમ વખત વિદેશી ધરતી પર ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. બુમરાહની સફર પણ આ મેદાનથી શરૂ થઈ રહી છે. (PC-Jasprit Bumrah Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">