AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB New Captain for IPL 2025 : RCBએ નવા કેપ્ટનની જાહેરાત કરી, આ ખેલાડી IPL 2025માં પ્રથમ ખિતાબ જીતવાની જવાબદારી સંભાળશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે કેપ્ટનના નામની જાહેરાત કરી છે.આ ખેલાડી IPL 2025માં પ્રથમ ખિતાબ જીતવાની જવાબદારી સંભાળશે.

| Updated on: Feb 13, 2025 | 12:34 PM
Share
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો હટી ગયો છે. વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે કે બીજું કોઈ, તેનો જવાબ હવે મળી ગયો છે.

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો હટી ગયો છે. વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે કે બીજું કોઈ, તેનો જવાબ હવે મળી ગયો છે.

1 / 7
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. રજત પાટીદાર IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો કેપ્ટન હશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. રજત પાટીદાર IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો કેપ્ટન હશે.

2 / 7
આરસીબીની ટીમે આઈપીએલ 2025 માટે ટીમની કપ્તાનીની જવાબદારી 31 વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપી છે.

આરસીબીની ટીમે આઈપીએલ 2025 માટે ટીમની કપ્તાનીની જવાબદારી 31 વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપી છે.

3 / 7
રજત પાટીદાર RCBનો 8મો ખેલાડી હશે. તેમના પહેલા કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને અભિનંદન પાઠવ્યા છે.

રજત પાટીદાર RCBનો 8મો ખેલાડી હશે. તેમના પહેલા કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને અભિનંદન પાઠવ્યા છે.

4 / 7
  IPLમાં RCBના પ્રદર્શનની વાત કરીએ તો, તે લીગની તે ટીમોમાંની એક છે જેણે અત્યાર સુધી એક પણ વખત ખિતાબ જીત્યો નથી.

IPLમાં RCBના પ્રદર્શનની વાત કરીએ તો, તે લીગની તે ટીમોમાંની એક છે જેણે અત્યાર સુધી એક પણ વખત ખિતાબ જીત્યો નથી.

5 / 7
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ની 17 સીઝનમાં 9 વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, જેમાંથી તે 3 વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ, ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આરસીબીએ 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઇનલ રમી હતી. RCB IPLમાં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 123મેચ જીતી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ની 17 સીઝનમાં 9 વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, જેમાંથી તે 3 વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ, ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આરસીબીએ 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઇનલ રમી હતી. RCB IPLમાં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 123મેચ જીતી છે.

6 / 7
જો આપણે 2025 ની IPL સીઝનમાં RCB ટીમની કેપ્ટનશીપ કરનાર રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા T20 લીગમાં અત્યાર સુધી IPLમાં 27 મેચ રમ્યો છે, જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74 ની સરેરાશથી કુલ 799 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 7 અડધી સદી અને એક સદીની ઇનિંગ જોવા મળી.

જો આપણે 2025 ની IPL સીઝનમાં RCB ટીમની કેપ્ટનશીપ કરનાર રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા T20 લીગમાં અત્યાર સુધી IPLમાં 27 મેચ રમ્યો છે, જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74 ની સરેરાશથી કુલ 799 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 7 અડધી સદી અને એક સદીની ઇનિંગ જોવા મળી.

7 / 7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમે છે. આરસીબીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">