Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : શું વિરાટ કોહલી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે ? નીતા અંબાણી સાથે લાંબી વાત કરી

કોહલી ડગઆઉટ પાસે MI માલિક નીતા અંબાણી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હવે, તેનાથી એવી અટકળો વધી છે કે કોહલી આવતા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની યોજના બનાવી શકે છે.

| Updated on: Apr 12, 2024 | 1:44 PM
આરસીબીની ટીમને સતત 5 મેચમાં હાર મળી ચુકી છે. મુંબઈની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબીને 7 વિકેટથી હાર આપી હતી. આ જીતનો હિરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. તેમણે કુલ 5 વિકેટ લીધી હતી.

આરસીબીની ટીમને સતત 5 મેચમાં હાર મળી ચુકી છે. મુંબઈની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબીને 7 વિકેટથી હાર આપી હતી. આ જીતનો હિરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. તેમણે કુલ 5 વિકેટ લીધી હતી.

1 / 5
આઈપીએલ 2024ની 25 મેચ રમાઈ ચુકી છે પરંતુ આરસીબીની ટીમે હજુ તેનું સારું પ્રદર્શન દેખાડ્યું નથી. આરસીબીની ટીમને સતત 5મી હાર મળી છે. આરસીબીની ટીમે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા.જેના જવાબમાં મુંબઈની ટીમે 3 વિકેટ ગુમાવી 199 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો.

આઈપીએલ 2024ની 25 મેચ રમાઈ ચુકી છે પરંતુ આરસીબીની ટીમે હજુ તેનું સારું પ્રદર્શન દેખાડ્યું નથી. આરસીબીની ટીમને સતત 5મી હાર મળી છે. આરસીબીની ટીમે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા.જેના જવાબમાં મુંબઈની ટીમે 3 વિકેટ ગુમાવી 199 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો.

2 / 5
મેચ બાદ તરત જ તમામ ખેલાડીઓ એક બીજા સાથે હાથ મળાવતા જોવા મળ્યા. બાદમાં વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી એક સાથે જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ આ દરમિયાન વિરાટ કોહલી સાથે ખુબ લાંબી વાત કરી હતી. આ વાતચીતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મેચ બાદ તરત જ તમામ ખેલાડીઓ એક બીજા સાથે હાથ મળાવતા જોવા મળ્યા. બાદમાં વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી એક સાથે જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ આ દરમિયાન વિરાટ કોહલી સાથે ખુબ લાંબી વાત કરી હતી. આ વાતચીતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
  હાર બાદ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ફોટો જોઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી શકે છે.

હાર બાદ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ફોટો જોઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી શકે છે.

4 / 5
લોકો આવી ચર્ચા એટલા માટે પણ કરી રહ્યા છે કે, મુંબઈના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા  આકાશ અંબાણીની ગાડીમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, ટીમ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપથી ખુશ નથી.

લોકો આવી ચર્ચા એટલા માટે પણ કરી રહ્યા છે કે, મુંબઈના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા આકાશ અંબાણીની ગાડીમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, ટીમ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપથી ખુશ નથી.

5 / 5
Follow Us:
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
g clip-path="url(#clip0_868_265)">