IND vs SL: કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાં નંબર 1, ચહલ અને બુમરાહ પાછળ રહી ગયા

India Vs Sri Lanka: કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે વનડે મેચમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. તેના આ કમાલ થકી પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 7:32 AM
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વનડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટોપ ઓર્ડરના ફરી એકવાર નબળા પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલની અણનમ અડધી સદીની મદદથી જીત મેળવી હતી. ભારતે 4 વિકેટે શ્રીલંકાને હાર આપીને 2-0થી સિરીઝને પોતાને નામ કરી લીધી હતી. તિરુવનંતપુરમમાં હવે રવિવારે અંતિમ મેચ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વનડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટોપ ઓર્ડરના ફરી એકવાર નબળા પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલની અણનમ અડધી સદીની મદદથી જીત મેળવી હતી. ભારતે 4 વિકેટે શ્રીલંકાને હાર આપીને 2-0થી સિરીઝને પોતાને નામ કરી લીધી હતી. તિરુવનંતપુરમમાં હવે રવિવારે અંતિમ મેચ રમાશે.

1 / 5
ગુરુવારે કોલકાતામાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ખાસ કરીને કુલદીપ યાદવે પ્રભાવિત કરનારી બોલિંગ કરી હતી. તેણે આ મેચમાં 10 ઓવર કરીને 51 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન 3 શિકાર ઝડપ્યા હતા. કુલદીપે પોતાની બોલિંગ દરમિયાન કુશલ મેન્ડિસ, અસલંકા અને શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી. બોલિંગ પ્રદર્શનને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો  હતો.

ગુરુવારે કોલકાતામાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ખાસ કરીને કુલદીપ યાદવે પ્રભાવિત કરનારી બોલિંગ કરી હતી. તેણે આ મેચમાં 10 ઓવર કરીને 51 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન 3 શિકાર ઝડપ્યા હતા. કુલદીપે પોતાની બોલિંગ દરમિયાન કુશલ મેન્ડિસ, અસલંકા અને શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી. બોલિંગ પ્રદર્શનને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

2 / 5
ઈડન ગાર્ડન્સમાં ત્રણ વિકેટ ઝડપતા જ તેણે એક ખાસ સિદ્ધી મેળવી છે. કુલદીપ હવે ટીમ ઈન્ડિયાનો નંબર વન બોલર બની ચૂક્યો છે. ડેબ્યૂ કરવાથી લઈ અત્યાર સુધીમાં સૌથી વધારે વનડે વિકેટ ઝડપનારો ભારતીય બોલર તરીકે કુલદીપ નોંધાયો છે.

ઈડન ગાર્ડન્સમાં ત્રણ વિકેટ ઝડપતા જ તેણે એક ખાસ સિદ્ધી મેળવી છે. કુલદીપ હવે ટીમ ઈન્ડિયાનો નંબર વન બોલર બની ચૂક્યો છે. ડેબ્યૂ કરવાથી લઈ અત્યાર સુધીમાં સૌથી વધારે વનડે વિકેટ ઝડપનારો ભારતીય બોલર તરીકે કુલદીપ નોંધાયો છે.

3 / 5
વેસ્ટ ઈન્ડિઝ સામે 23 જૂન, 2017માં કુલદીપ યાદવે ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારથી લઈ અત્યાર સુધીમાં તે 73 વનડે મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન કુલદીપે 122 વિકેટ ઝડપી છે. તે આ સમયગાળા દરમિયાન સૌથી વધારે વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. આ લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ બીજા સ્થાને છે. તેણે 113 વિકેટ ઝડપી છે. જ્યારે ત્રીજા સ્થાને જસપ્રીત બુમરાહ 99 વિકેટ ધરાવે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે 23 જૂન, 2017માં કુલદીપ યાદવે ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારથી લઈ અત્યાર સુધીમાં તે 73 વનડે મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન કુલદીપે 122 વિકેટ ઝડપી છે. તે આ સમયગાળા દરમિયાન સૌથી વધારે વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. આ લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ બીજા સ્થાને છે. તેણે 113 વિકેટ ઝડપી છે. જ્યારે ત્રીજા સ્થાને જસપ્રીત બુમરાહ 99 વિકેટ ધરાવે છે.

4 / 5
કુલદીપ ઈજાને લઈ કેટલોક સમયથી તે બહાર હતો. જોકે ગુરુવારે કોલકાતામાં મેચ બાદ કુલદીપે કહ્યુ હતુ કે, તેના માટે આ વાપસી ખૂબ મહત્વની હતી. તેને હવે ડ્રોપ થવાનો ડર નથી. જ્યારે ટીમ તેને મોકો આપશે તે મેદાન પર પોતાના 100 ટકા આપશે.

કુલદીપ ઈજાને લઈ કેટલોક સમયથી તે બહાર હતો. જોકે ગુરુવારે કોલકાતામાં મેચ બાદ કુલદીપે કહ્યુ હતુ કે, તેના માટે આ વાપસી ખૂબ મહત્વની હતી. તેને હવે ડ્રોપ થવાનો ડર નથી. જ્યારે ટીમ તેને મોકો આપશે તે મેદાન પર પોતાના 100 ટકા આપશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">