IND vs BAN, 2nd Test : ભારત અને બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચમાં કેવું રહેશે હવામાન, બંને ટીમનો રેકોર્ડ કેવા છે જાણો

કાનપુર ઐતિહાસિક મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પહેલી ટેસ્ટ મેચ 280 રનથી જીતી છે. તો ચાલો જાણીએ બીજી ટેસ્ટ મેચ પહેલા બંન્ને ટીમનો રેકોર્ડ કેવો છે.

| Updated on: Sep 26, 2024 | 11:29 AM
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરના રોજ કાનપુરમાં રમાશે. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. પહેલી ટેસ્ટ મેચ ભારતીય ટીમે 280 રનથી જીતી હતી. ભારતીય ટીમ હવે બીજી ટેસ્ટ મેચ જીતી સીરિઝ 2-0થી જીતવા માંગે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરના રોજ કાનપુરમાં રમાશે. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. પહેલી ટેસ્ટ મેચ ભારતીય ટીમે 280 રનથી જીતી હતી. ભારતીય ટીમ હવે બીજી ટેસ્ટ મેચ જીતી સીરિઝ 2-0થી જીતવા માંગે છે.

1 / 5
પહેલી ટેસ્ટ મેચમાં અશ્વિન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચમાં અત્યારસુધી કુલ 14 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 12 મેચમાં જીત મેળવી છે. બાંગ્લાદેશની ટીમે એક પણ મેચ જીતી નથી. 2 મેચ બંન્ને ટીમ વચ્ચે ડ્રો રહી છે.

પહેલી ટેસ્ટ મેચમાં અશ્વિન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચમાં અત્યારસુધી કુલ 14 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 12 મેચમાં જીત મેળવી છે. બાંગ્લાદેશની ટીમે એક પણ મેચ જીતી નથી. 2 મેચ બંન્ને ટીમ વચ્ચે ડ્રો રહી છે.

2 / 5
કાનપુરમાં 27 સપ્ટેમ્બરના રોજથી શરુ થઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ પિચની વાત કરીએ તો આ બંન્ને ટીમ માટે નવી મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે, ચેન્નાઈમાં લાલ માટી હતી અને કાનપુરમાં કાળી માટી હશે.

કાનપુરમાં 27 સપ્ટેમ્બરના રોજથી શરુ થઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ પિચની વાત કરીએ તો આ બંન્ને ટીમ માટે નવી મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે, ચેન્નાઈમાં લાલ માટી હતી અને કાનપુરમાં કાળી માટી હશે.

3 / 5
કાનપુરમાં ભારતીય ટીમે અત્યારસુધી કુલ 23 મેચ રમી છે. જેમાં 7માં ભારતને જીત મળી છે. તેમજ 3 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

કાનપુરમાં ભારતીય ટીમે અત્યારસુધી કુલ 23 મેચ રમી છે. જેમાં 7માં ભારતને જીત મળી છે. તેમજ 3 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

4 / 5
હવે આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં હવામાન વિશે વાત કરીએ તો. 27 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડવાની શક્યતા પણ છે. આ દિવસે 92 ટકા વરસાદ પડી શકે છે.

હવે આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં હવામાન વિશે વાત કરીએ તો. 27 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડવાની શક્યતા પણ છે. આ દિવસે 92 ટકા વરસાદ પડી શકે છે.

5 / 5
Follow Us:
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">