જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક, નહીંતર થશે મોટું નુકસાન
આજના યુગમાં આપણા લગભગ તમામ કામ ફોન દ્વારા થાય છે. આવી સ્થિતિમાં, જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો તમારે તમારું સિમ બ્લોક કરાવવું જોઈએ. અન્યથા તમારા મોબાઈલ નંબરનો દુરુપયોગ થઈ શકે છે. આ ઉપરાંત તમારો મોબાઈલ પણ બ્લોક કરાવવો જોઈએ.
જો તમારો મોબાઈલ ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, તો તમે ગભરાઈ જાઓ છો અને કેટલીક બાબતોને નજરઅંદાજ કરો છો. જે તમને નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે આજના યુગમાં આપણા લગભગ તમામ કામ ફોન દ્વારા થાય છે. આવી સ્થિતિમાં, જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો તમારે તમારું સિમ બ્લોક કરાવવું જોઈએ. અન્યથા તમારા મોબાઈલ નંબરનો દુરુપયોગ થઈ શકે છે. ફોન ચોરાઈ જાય તો, સૌ પ્રથમ તમારે તમારું સિમ કાર્ડ બ્લોક કરાવવું જોઈએ. આ સાથે ચોર તમારી બેંકિંગ અને અંગત વિગતોને એક્સેસ કરી શકશે નહીં. જો તમે સમયસર સિમ કાર્ડ બ્લોક નહીં કરો, તો તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તો સાયબર છેતરપિંડી કરનારા લોકો તમારો ફોન પકડતાની સાથે જ તમારું એકાઉન્ટ સરળતાથી ખાલી કરી શકે છે. તેથી સિમ કાર્ડને બ્લોક કરવાની સાથે મોબાઈલ બ્લોક કરાવો પણ ખૂબ જ જરૂરી છે. CEIR પોર્ટલની મુલાકાત લો તમને જણાવી દઈએ કે, જો તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય છે, તો તમે...
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'

