AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips : મોબાઈલ ફોનને દિવસમાં કેટલી વખત ચાર્જ કરવો જોઈએ? મોટાભાગના લોકો કરી રહ્યા છે ભૂલ

કેટલાક લોકો એવા છે કે જ્યારે તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે, તો તેઓ તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ ઉપરાંત, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે. જો તમને પણ આવી ટેવ હોય તો તમારો ફોન જલદી ખરાબ થઈ શકે છે

| Updated on: Dec 21, 2024 | 11:28 AM
Share
જો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન થઈ જઈએ છે. બેટરી વારંવાર ડેડ થવાનો અર્થ એ છે કે સારો ફોન ખરાબ થઈ રહ્યો છે. આપણે બધાએ નોંધ્યું હશે કે આપણે નવા સ્માર્ટફોનની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યારે ફોન થોડો જૂનો થવા લાગે છે, ત્યારે આપણે કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે બેટરી લો થવાથી લોકો ઘણી વખત ફોનને ચાર્જિંગમાં મુકે છે ત્યારે ચાલો જાણીએ દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ.

જો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન થઈ જઈએ છે. બેટરી વારંવાર ડેડ થવાનો અર્થ એ છે કે સારો ફોન ખરાબ થઈ રહ્યો છે. આપણે બધાએ નોંધ્યું હશે કે આપણે નવા સ્માર્ટફોનની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યારે ફોન થોડો જૂનો થવા લાગે છે, ત્યારે આપણે કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે બેટરી લો થવાથી લોકો ઘણી વખત ફોનને ચાર્જિંગમાં મુકે છે ત્યારે ચાલો જાણીએ દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ.

1 / 6
જ્યારે ચાર્જિંગની વાત આવે છે, તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે કે જ્યારે તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે, તો તેઓ તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ ઉપરાંત, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે. જો તમને પણ આવી ટેવ હોય તો તમારો ફોન જલદી ખરાબ થઈ શકે છે

જ્યારે ચાર્જિંગની વાત આવે છે, તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે કે જ્યારે તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે, તો તેઓ તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ ઉપરાંત, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે. જો તમને પણ આવી ટેવ હોય તો તમારો ફોન જલદી ખરાબ થઈ શકે છે

2 / 6
ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક સાચી રીત છે. તમને જણાવી દઈએ મોબાઈલ ફોનને દિવસમાં 2 જ વખત ચાર્જમાં મુકવો જોઈએ. તેથી વધારે વખત કે દિવસમા વારંવાર ફોન ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે.

ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક સાચી રીત છે. તમને જણાવી દઈએ મોબાઈલ ફોનને દિવસમાં 2 જ વખત ચાર્જમાં મુકવો જોઈએ. તેથી વધારે વખત કે દિવસમા વારંવાર ફોન ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે.

3 / 6
આ સાથે જો તમારા ફોનને તમે વાંરવાર ચાર્જ કરો છો તો થોડા સમયમાં તમે અનુભવશો કે તમારા ફોનની બેટરી જલદી ઉતરી જશે અને ફરી તમારે ચાર્જમાં મુકવો પડશે.

આ સાથે જો તમારા ફોનને તમે વાંરવાર ચાર્જ કરો છો તો થોડા સમયમાં તમે અનુભવશો કે તમારા ફોનની બેટરી જલદી ઉતરી જશે અને ફરી તમારે ચાર્જમાં મુકવો પડશે.

4 / 6
જ્યારે ફોનમાં 20% ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મુકવો જોઈએ તેમજ 80 % ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ.  બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો. જ્યારે બેટરીનું સ્તર 80%  હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો.

જ્યારે ફોનમાં 20% ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મુકવો જોઈએ તેમજ 80 % ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ. બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો. જ્યારે બેટરીનું સ્તર 80% હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો.

5 / 6
તમે 45-75ના નિયમને પણ અનુસરી શકો છો. એટલે કે, જ્યારે ફોનની બેટરી 45% અથવા તેનાથી ઓછી હોય, ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો, અને જ્યારે તે 75% સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો. આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

તમે 45-75ના નિયમને પણ અનુસરી શકો છો. એટલે કે, જ્યારે ફોનની બેટરી 45% અથવા તેનાથી ઓછી હોય, ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો, અને જ્યારે તે 75% સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો. આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

6 / 6
Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">