AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: શૂન્ય પર વિકેટ ગુમાવવામાં ઈંગ્લીશ ખેલાડીઓ રહ્યા અવ્વલ, ભારતના ખેલાડીઓના પણ કેવા છે હાલ, જુઓ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં પણ ઈંગ્લીશ ખેલાડીઓ ભારતીય બોલરો સામે મુશ્કેલી ભરી રમત રમી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ ભારતીય બોલરોનો ઝડપથી શિકાર થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 4:38 PM
Share
વર્ષ 2021માં ટેસ્ટ મેચમાં સૌથી વધારે ડકનો રેકોર્ડ ઈંગ્લેન્ડ (England)ના નામે છે. ઈંગ્લેન્ડની ટીમે આ વર્ષે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેઓએ માત્ર 3 મેચ જ જીતી છે. જેમાં તેઓના ખેલાડીઓ અત્યાર સુધીમાં 38 વખત ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફરી ચુક્યા છે.

વર્ષ 2021માં ટેસ્ટ મેચમાં સૌથી વધારે ડકનો રેકોર્ડ ઈંગ્લેન્ડ (England)ના નામે છે. ઈંગ્લેન્ડની ટીમે આ વર્ષે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેઓએ માત્ર 3 મેચ જ જીતી છે. જેમાં તેઓના ખેલાડીઓ અત્યાર સુધીમાં 38 વખત ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફરી ચુક્યા છે.

1 / 6
બીજા સ્થાન પર છે ટીમ ઈન્ડીયા (Team India). ભારતે આ વર્ષની શરુઆત ઓસ્ટ્રેલિયાના સામે ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચો સાથે કરી હતી. તેના બાદ થી કુલ મળીને ભારતે અત્યાર સુધીમાં નવ ટેસ્ટ મેચ રમી છે. જે 9 ટેસ્ટ મેચોમાં ભારતે ભારતીય ખેલાડી 23 વખત વાર શૂન્ય પર આઉટ થઈ છે.

બીજા સ્થાન પર છે ટીમ ઈન્ડીયા (Team India). ભારતે આ વર્ષની શરુઆત ઓસ્ટ્રેલિયાના સામે ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચો સાથે કરી હતી. તેના બાદ થી કુલ મળીને ભારતે અત્યાર સુધીમાં નવ ટેસ્ટ મેચ રમી છે. જે 9 ટેસ્ટ મેચોમાં ભારતે ભારતીય ખેલાડી 23 વખત વાર શૂન્ય પર આઉટ થઈ છે.

2 / 6
સાઉથ આફ્રિકાની ટીમ ત્રીજા ક્રમ પર છે. ટીમે 2021માં પાંચ મેચો રમી છે. આ પાંચમાંથી સાઉથ આફ્રિકાએ ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. ત્યાં પાંચ મેચોમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી 15 વખત શૂન્ય પર આઉટ થયા છે.

સાઉથ આફ્રિકાની ટીમ ત્રીજા ક્રમ પર છે. ટીમે 2021માં પાંચ મેચો રમી છે. આ પાંચમાંથી સાઉથ આફ્રિકાએ ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. ત્યાં પાંચ મેચોમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી 15 વખત શૂન્ય પર આઉટ થયા છે.

3 / 6
આ લિસ્ટમાં ચોથા નંબર પર પાકિસ્તાનની ટીમ છે. જેણે વર્ષ 2021માં અત્યાર સુધીમાં કુલ મળીને 6 ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ખેલાડી 15 વખત ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા છે. પાકિસ્તાનને આ છ મેચોમાંથી 4 મેચમાં જીત મળી છે.

આ લિસ્ટમાં ચોથા નંબર પર પાકિસ્તાનની ટીમ છે. જેણે વર્ષ 2021માં અત્યાર સુધીમાં કુલ મળીને 6 ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ખેલાડી 15 વખત ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા છે. પાકિસ્તાનને આ છ મેચોમાંથી 4 મેચમાં જીત મળી છે.

4 / 6
વેસ્ટ ઈન્ડીઝની ટીમે વર્ષ 2021માં અત્યાર સુધી 7 મેચ રમી છે. જે મેચમાં ત્રણમાં જીત મળી છે. જે 7 મેચમાં તેના ખેલાડી પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

વેસ્ટ ઈન્ડીઝની ટીમે વર્ષ 2021માં અત્યાર સુધી 7 મેચ રમી છે. જે મેચમાં ત્રણમાં જીત મળી છે. જે 7 મેચમાં તેના ખેલાડી પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

5 / 6
શ્રીલંકા આ મામલામાં છઠ્ઠા સ્થાન પર છે. ખેલાડી 13 વાર ડક થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નવમાં સ્થાન પર રહી છે. જેણે બે મેચ રમી છે. જેમાં તેના ખેલાડીઓ 4 વાર શૂન્ય પર આઉટ થયો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની વિજેતા ન્યુઝીલેન્ડ અહીં પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ચાર મેચ રમવા છતાં પણ તેમના ખેલાડી માત્ર ચાર જ વખત ડક આઉટ થયા છે.

શ્રીલંકા આ મામલામાં છઠ્ઠા સ્થાન પર છે. ખેલાડી 13 વાર ડક થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નવમાં સ્થાન પર રહી છે. જેણે બે મેચ રમી છે. જેમાં તેના ખેલાડીઓ 4 વાર શૂન્ય પર આઉટ થયો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની વિજેતા ન્યુઝીલેન્ડ અહીં પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ચાર મેચ રમવા છતાં પણ તેમના ખેલાડી માત્ર ચાર જ વખત ડક આઉટ થયા છે.

6 / 6
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">