Elections 2024 : બોલિવુડની આ અભિનેત્રી પાસે મત આપવાનો અધિકાર નથી, લિસ્ટમાં આલિયા પણ સામેલ

બોલિવુડની આ અભિનેત્રીઓ પાસે મત આપવાનો અધિકાર નથી, કેટલાક એવા સ્ટાર છે જેમણે બોલિવુડમાં આવી પોતાનું નામ કમાય લીધું છે પરંતુ તેમ છતાં ભારતની નાગરિકતા હોતી નથી. એટલા માટે તેમને મત આપવાનો અધિકાર નથી.

| Updated on: Apr 23, 2024 | 2:55 PM
બોલીવુડની કેટલીક અભિનેત્રીઓને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. આવો જાણીએ આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે. એક તો છે કપુર પરિવારની વહુ જેમની પાસે પણ મત આપવાનો અધિકાર નથી.

બોલીવુડની કેટલીક અભિનેત્રીઓને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. આવો જાણીએ આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે. એક તો છે કપુર પરિવારની વહુ જેમની પાસે પણ મત આપવાનો અધિકાર નથી.

1 / 6
 ભારતમાં લોકસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી 1 જૂન સુધી થશે. કુલ સાત તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કામાં તમિલનાડુમાં થયું જેમાં રજનીકાંત અને કમલ હાસન સહિત સ્ટારે મતદાન કર્યું હતુ.

ભારતમાં લોકસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી 1 જૂન સુધી થશે. કુલ સાત તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કામાં તમિલનાડુમાં થયું જેમાં રજનીકાંત અને કમલ હાસન સહિત સ્ટારે મતદાન કર્યું હતુ.

2 / 6
નોરા ફતેહીનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો હતો. તેના માતા-પિતા બંન્ને મોરક્કોના છે પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા છે. આ કારણે તેની પાસે ભારતની ચૂંટણીમાં મતદાન કરવાનો અઘિકાર નથી.

નોરા ફતેહીનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો હતો. તેના માતા-પિતા બંન્ને મોરક્કોના છે પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા છે. આ કારણે તેની પાસે ભારતની ચૂંટણીમાં મતદાન કરવાનો અઘિકાર નથી.

3 / 6
આલિયા ભટ્ટ બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી  એક છે. તેની પાસે મત આપવાનો અધિકાર નથી. આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે. તેની માતાનો જન્મ પણ આજ શહેરમાં થયો છે.

આલિયા ભટ્ટ બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. તેની પાસે મત આપવાનો અધિકાર નથી. આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે. તેની માતાનો જન્મ પણ આજ શહેરમાં થયો છે.

4 / 6
હવે મહારાષ્ટ્રમાં મતદાન છે. જેમાં અનેક બોલિવુડ સ્ટાર મતદાન કરવા જશે પરંતુ કેટલીક બોલિવુડ અભિનેત્રીઓ માટે મતદાન કરવાનો અધિકાર નથી. કેટરીના કૈફની પાસે ભારતની નાગરિકતા નથી કારણ કે, તેનો જન્મ બ્રિટિશ  હાંગકાંગમાં થયો છે. આ કારણે  ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી.

હવે મહારાષ્ટ્રમાં મતદાન છે. જેમાં અનેક બોલિવુડ સ્ટાર મતદાન કરવા જશે પરંતુ કેટલીક બોલિવુડ અભિનેત્રીઓ માટે મતદાન કરવાનો અધિકાર નથી. કેટરીના કૈફની પાસે ભારતની નાગરિકતા નથી કારણ કે, તેનો જન્મ બ્રિટિશ હાંગકાંગમાં થયો છે. આ કારણે ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી.

5 / 6
જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ મનામા બહેરીનમાં થયો હતો.તેના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. એટલા માટે તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. કારણ કે, મતદાનનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવે છે.

જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ મનામા બહેરીનમાં થયો હતો.તેના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. એટલા માટે તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. કારણ કે, મતદાનનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">