Shraddha Arya Birthday : કુંડળી ભાગ્યની પ્રીતા 35 વર્ષની થઈ, ખૂબ જ બોલ્ડ છે આ ઓનસ્ક્રીન વહુ

આજે શ્રદ્ધા આર્ય (Shraddha Arya)નો જન્મદિવસ છે. ટીવીની આ મશહુર અભિનેત્રી આજે 35 વર્ષની થઈ છે. આ અભિનેત્રીનો ચાહક વર્ગ ખુબ મોટા પ્રમાણમાં છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો જલ્દી વાયરલ થઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 1:08 PM
સીરિયલ કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાને આજે કોઈ ઓળખની જરુર નથી. શ્રદ્ધાએ અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. જેમાં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાંખી અને ડ્રીમગર્લથી તેને વધુ ઓળખ મળી છે. શ્રદ્ધાના ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ મો ટી ફેન following છે અંદાજે 5 મિલિયનથી પણ વધુ લોકો શ્ર્દ્ધાને ફોલો કરે છે.

સીરિયલ કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાને આજે કોઈ ઓળખની જરુર નથી. શ્રદ્ધાએ અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. જેમાં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાંખી અને ડ્રીમગર્લથી તેને વધુ ઓળખ મળી છે. શ્રદ્ધાના ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ મો ટી ફેન following છે અંદાજે 5 મિલિયનથી પણ વધુ લોકો શ્ર્દ્ધાને ફોલો કરે છે.

1 / 6
સિરીયલ સિવાય તેને હિન્દી ફિલ્મો નિશબ્દ અને પાઠશાળામાં પણ એક્ટિંગ કરી છે. આ સિવાય શ્રદ્ધા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. તે અંદાજે 19 વર્ષની હતી ત્યારે તેની તમિલ ફિલ્મ કાલવર્ની રિલીઝ થઈ હતી.

સિરીયલ સિવાય તેને હિન્દી ફિલ્મો નિશબ્દ અને પાઠશાળામાં પણ એક્ટિંગ કરી છે. આ સિવાય શ્રદ્ધા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. તે અંદાજે 19 વર્ષની હતી ત્યારે તેની તમિલ ફિલ્મ કાલવર્ની રિલીઝ થઈ હતી.

2 / 6
એક સારી અભિનેત્રીની સાથે શ્રદ્ધા એક સારી વિદ્યાર્થીની પણ છે. તેમણે દિલ્હીના હંસરાજ મૉડલ શાળામાં અભ્યાસ કર્યો છે. દિલ્હી કૉલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રદ્ધા  પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ 2006થી  કરી હતી.

એક સારી અભિનેત્રીની સાથે શ્રદ્ધા એક સારી વિદ્યાર્થીની પણ છે. તેમણે દિલ્હીના હંસરાજ મૉડલ શાળામાં અભ્યાસ કર્યો છે. દિલ્હી કૉલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રદ્ધા પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ 2006થી કરી હતી.

3 / 6
તેણે કરિયરની શરુઆત એટલી નાની ઉંમરમાં કરી કે તેણે કોઈએ નોટિસ કરી નહિ.વર્ષ 2015માં તેણે સગાઈ NRI જયંત સાથે કરી હતી પરંતુ શ્રદ્ધાની આ સગાઈ વધુ ચાલી નહિ,

તેણે કરિયરની શરુઆત એટલી નાની ઉંમરમાં કરી કે તેણે કોઈએ નોટિસ કરી નહિ.વર્ષ 2015માં તેણે સગાઈ NRI જયંત સાથે કરી હતી પરંતુ શ્રદ્ધાની આ સગાઈ વધુ ચાલી નહિ,

4 / 6
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો આજે 35મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસના આ ખાસ અવસર પર ચાહકોથી લઈને સ્ટાર્સ તેને ખૂબ-ખૂબ અભિનંદન આપી રહ્યા છે. શ્રદ્ધા આર્યા હાલમાં ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો આજે 35મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસના આ ખાસ અવસર પર ચાહકોથી લઈને સ્ટાર્સ તેને ખૂબ-ખૂબ અભિનંદન આપી રહ્યા છે. શ્રદ્ધા આર્યા હાલમાં ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

5 / 6
 અભિનેત્રી 'કુંડલી ભાગ્ય'ની પ્રીતા તરીકે જાણીતી છે. ખાસ વાત એ છે કે એક્ટિંગની દુનિયામાં આવ્યા બાદ એક્ટ્રેસે પોતાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન પણ કર્યું છે.આજે પણ તેની તસવીરો જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

અભિનેત્રી 'કુંડલી ભાગ્ય'ની પ્રીતા તરીકે જાણીતી છે. ખાસ વાત એ છે કે એક્ટિંગની દુનિયામાં આવ્યા બાદ એક્ટ્રેસે પોતાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન પણ કર્યું છે.આજે પણ તેની તસવીરો જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">