Photos: નાગિન પછી કલર્સ ટીવી પર શરૂ થશે પિશાચિનીનો નવો શો, જુઓ નાયરા બેનર્જી અને જિયા શંકરનો બોલ્ડ લૂક

નાગિન 6 (Naagin 6)ની સફળતા પછી કલર્સ ટીવી પર પિશાચિનીનો નવો શો શરૂ થશે. તેમાં નાયરા એમ બેનર્જી અને જિયા શંકર એકસાથે જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:16 PM
નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

1 / 5
'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

2 / 5
આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

3 / 5
નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

4 / 5
પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">