મહીપ કપૂરને પતિ સંજય કપૂરે આપ્યો દગો, શનાયા સાથે છોડી દીધું હતું ઘર

મહીપ કપૂરે (Maheep Kapoor) કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 9:49 PM
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સુંદરતાના મામલામાં આજે પણ મોટી એક્ટ્રેસને માત આપે છે. હાલમાં જ તેણે પોતાના પતિ સંજય કપૂર વિશે એક હેરાન કરી દે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા હેરાન થઈ ગયા છે.

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સુંદરતાના મામલામાં આજે પણ મોટી એક્ટ્રેસને માત આપે છે. હાલમાં જ તેણે પોતાના પતિ સંજય કપૂર વિશે એક હેરાન કરી દે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા હેરાન થઈ ગયા છે.

1 / 5
નેટફ્લિક્સ પર 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલીવુડ વાઇફ'ની બીજી સિઝન સ્ટ્રીમ થઈ છે. આ શોની પહેલી સીઝન જબરદસ્ત હિટ રહી હતી, જેમાં ઘણા હેરાન કરી દે એવા ખુલાસા થયા હતા. હવે બીજી સિઝનમાં મહીપ કપૂરે સંજય કપૂર સાથેના તેમના લગ્ન સાથે સંબંધિત રહસ્ય શેયર કર્યા છે.

નેટફ્લિક્સ પર 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલીવુડ વાઇફ'ની બીજી સિઝન સ્ટ્રીમ થઈ છે. આ શોની પહેલી સીઝન જબરદસ્ત હિટ રહી હતી, જેમાં ઘણા હેરાન કરી દે એવા ખુલાસા થયા હતા. હવે બીજી સિઝનમાં મહીપ કપૂરે સંજય કપૂર સાથેના તેમના લગ્ન સાથે સંબંધિત રહસ્ય શેયર કર્યા છે.

2 / 5
એક ઈન્ટરવ્યુ દરમિયાન મહીપ કપૂરે પોતાના લગ્ન અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મહીપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે તેમની સાથે 25 વર્ષના લગ્નજીવનમાં દગો આપ્યો હતો.

એક ઈન્ટરવ્યુ દરમિયાન મહીપ કપૂરે પોતાના લગ્ન અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મહીપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે તેમની સાથે 25 વર્ષના લગ્નજીવનમાં દગો આપ્યો હતો.

3 / 5
શો દરમિયાન મહીપ કપૂરે કહ્યું કે સંજય કપૂરે તેની સાથે દગો કર્યો હતો, તેથી તે શનાયા લઈને જતો રહ્યો હતો. પરંતુ પછીથી તેને લાગ્યું કે તેનું એક નાનું બાળક છે અને માતા હોવાથી તેની પહેલી જવાબદારી તેના બાળકો છે.

શો દરમિયાન મહીપ કપૂરે કહ્યું કે સંજય કપૂરે તેની સાથે દગો કર્યો હતો, તેથી તે શનાયા લઈને જતો રહ્યો હતો. પરંતુ પછીથી તેને લાગ્યું કે તેનું એક નાનું બાળક છે અને માતા હોવાથી તેની પહેલી જવાબદારી તેના બાળકો છે.

4 / 5
મહીપ કપૂરે કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

મહીપ કપૂરે કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">