AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુહીએ 6 વર્ષ સુધી પોતાના લગ્ન કેમ છુપાવ્યા ? જન્મદિવસ પર જાણો ખાસ વાતો

ફિલ્મોમાં આવતા પહેલા જુહી ચાવલા મોડલિંગ કરતી હતી. તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને પછી એક્ટિંગની દુનિયામાં આવી.ફિલ્મોની સાથે સાથે અભિનેત્રીની અંગત જિંદગીએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી છે. આજે જન્મદિવસ પર કેટલીક વાતો જાણીએ.

| Updated on: Nov 13, 2023 | 1:10 PM
Share
બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા 80 અને 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી. તેને તેનું ખુશખુશાલ હાસ્ય ચાહકોને ખૂબ જ ગમે છે. તેણે પોતાના નામે બે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા.આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા 80 અને 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી. તેને તેનું ખુશખુશાલ હાસ્ય ચાહકોને ખૂબ જ ગમે છે. તેણે પોતાના નામે બે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા.આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

1 / 5
જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ લુધિયાણા પંજાબમાં થયો હતો. જુહીના પિતા પંજાબી અને માતા ગુજરાતી હતી. અભિનેત્રીએ અભ્યાસ મુંબઈમાં કર્યો છે.

જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ લુધિયાણા પંજાબમાં થયો હતો. જુહીના પિતા પંજાબી અને માતા ગુજરાતી હતી. અભિનેત્રીએ અભ્યાસ મુંબઈમાં કર્યો છે.

2 / 5
અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે મોડલિંગ તરફ વધુ ધ્યાન આપ્યું હતુ. 1984માં મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ મિસ યુનિવર્સ સ્પર્ધામાં બેસ્ટ કોસ્ચયુમનો એવોર્ડ પણ જીત્યો છે.

અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે મોડલિંગ તરફ વધુ ધ્યાન આપ્યું હતુ. 1984માં મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ મિસ યુનિવર્સ સ્પર્ધામાં બેસ્ટ કોસ્ચયુમનો એવોર્ડ પણ જીત્યો છે.

3 / 5
 જુહી ચાવલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ સલ્તનતની 1987માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેમણે આમિર ખાનની સાથે કયામત સે કયામત તક ફિલ્મમાં કામ કર્યું  ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. અભિનેત્રી શાહરુખ ખાનની સારી મિત્ર પણ છે.

જુહી ચાવલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ સલ્તનતની 1987માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેમણે આમિર ખાનની સાથે કયામત સે કયામત તક ફિલ્મમાં કામ કર્યું ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. અભિનેત્રી શાહરુખ ખાનની સારી મિત્ર પણ છે.

4 / 5
જુહી ચાવલાના લગ્નને લઈને પણ અનેક સવાલો થયા હતા. લગ્નના અંદાજે 6 વર્ષ સુધી પોતાના લગ્ન વિશે કોઈને વાત કરી ન હતી.  તેનો પતિ જય મહેતા એક બિઝનેસમેન છે,ઉંમરમાં પણ જુહીથી મોટો છે જેને લઈ લોકોએ ટ્રોલ કરી હતી કે, અભિનેત્રીએ પૈસા માટે મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

જુહી ચાવલાના લગ્નને લઈને પણ અનેક સવાલો થયા હતા. લગ્નના અંદાજે 6 વર્ષ સુધી પોતાના લગ્ન વિશે કોઈને વાત કરી ન હતી. તેનો પતિ જય મહેતા એક બિઝનેસમેન છે,ઉંમરમાં પણ જુહીથી મોટો છે જેને લઈ લોકોએ ટ્રોલ કરી હતી કે, અભિનેત્રીએ પૈસા માટે મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">