AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 વર્ષના બાળકને 1 માસથી હતી શરદી-ખાંસી, અન્નનળી તપાસતા થયો ચોંકાવનારો ખુલાસો, જુઓ Photo

મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હતી, જેને કારણે તેને વડોદરા સારવાર માટે લવાયો. શરદી-ખાંસી દૂર ન થઈ, ત્યારે SSGમાં તપાસ કરતાં ચોંકાવનારી વાત સામે આવી. 

Anjali oza
| Edited By: | Updated on: Feb 19, 2025 | 6:15 PM
Share
મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હોવાને કારણે તેને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તપાસ કરીને નિદાન કરાયું હતું કે, બાળકની અન્નનળીમાં છેલ્લા 30 દિવસથી સિંગોડાની છાલ ચોંટી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં ડો.રંજન ઐયરની દેખરેખ હેઠળ બાળકની ઇસોફેગોસ્કોપી કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હોવાને કારણે તેને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તપાસ કરીને નિદાન કરાયું હતું કે, બાળકની અન્નનળીમાં છેલ્લા 30 દિવસથી સિંગોડાની છાલ ચોંટી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં ડો.રંજન ઐયરની દેખરેખ હેઠળ બાળકની ઇસોફેગોસ્કોપી કરવામાં આવી હતી.

1 / 5
સર્જરી બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ તબિયતમાં કોઈ સુધારો ન જણાતાં બાળકનાં માતા-પિતા તેને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં બાળકને 6 દિવસ એડમિટ રાખવામાં આવ્યો હતો અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.

સર્જરી બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ તબિયતમાં કોઈ સુધારો ન જણાતાં બાળકનાં માતા-પિતા તેને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં બાળકને 6 દિવસ એડમિટ રાખવામાં આવ્યો હતો અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.

2 / 5
જોકે ત્યાં પણ કોઈ નિદાન ન થતાં દાહોદની હોસ્પિટલમાંથી બાળકને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકે ખાવાનું બંધ કરી દીધું હતું અને જો કંઈ પણ ખાય તો તે બહાર કાઢી નાખતું હતું.

જોકે ત્યાં પણ કોઈ નિદાન ન થતાં દાહોદની હોસ્પિટલમાંથી બાળકને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકે ખાવાનું બંધ કરી દીધું હતું અને જો કંઈ પણ ખાય તો તે બહાર કાઢી નાખતું હતું.

3 / 5
બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.

બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.

4 / 5
નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.

નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.

5 / 5

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વડોદરાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">