AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે આ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા આપશે સૌથી પહેલા વિઝા, બનાવ્યો નવો નિયમ, દરેકે જાણવો જરૂરી

નવા વિઝા નિયમો હેઠળ, કેનેડાની કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સ્ટડી પરમિટ આપવામાં આવે તે પહેલાં તે કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવામાં આવશે. ત્યાંથી વેરિફિકેશન કર્યા બાદ જ વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપવામાં આવશે. કારણ કે તાજેતરમાં 103 વિદ્યાર્થીઓની ફાઇલોમાં નકલી પત્રો મળી આવ્યા હતા. જે બાદ આ સમગ્ર નિર્ણય લેવાયો.

| Updated on: Nov 01, 2023 | 10:08 PM
Share
કેનેડા સરકાર ભારતના તમામ એજન્ટોને ગ્રેડ આપવા જઈ રહી છે. નવા ફેરફારમાં કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે જે સ્ટડી ઈમિગ્રેશન કંપનીઓ પ્રમાણિકતાથી સારું કામ કરશે તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા આપવામાં આવશે. આવી સંસ્થાઓની ઓળખ કરીને તેમની પાસેથી અરજી કરનાર વિદ્યાર્થીઓએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.

કેનેડા સરકાર ભારતના તમામ એજન્ટોને ગ્રેડ આપવા જઈ રહી છે. નવા ફેરફારમાં કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે જે સ્ટડી ઈમિગ્રેશન કંપનીઓ પ્રમાણિકતાથી સારું કામ કરશે તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા આપવામાં આવશે. આવી સંસ્થાઓની ઓળખ કરીને તેમની પાસેથી અરજી કરનાર વિદ્યાર્થીઓએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.

1 / 5
કેનેડા સરકારે આ નિર્ણય લીધો છે કારણ કે કેટલાક એજન્ટોએ કોલેજોમાંથી નકલી પત્રો બનાવવાનું શરૂ કર્યું હતું અને તાજેતરમાં 103 વિદ્યાર્થીઓની ફાઇલોમાં નકલી પત્રો મળી આવ્યા હતા. નવા વિઝા નિયમો હેઠળ, કેનેડાની કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સ્ટડી પરમિટ જારી કરવામાં આવે તે પહેલાં તે કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવામાં આવશે. ત્યાંથી વેરિફિકેશન કર્યા બાદ જ વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપવામાં આવશે.

કેનેડા સરકારે આ નિર્ણય લીધો છે કારણ કે કેટલાક એજન્ટોએ કોલેજોમાંથી નકલી પત્રો બનાવવાનું શરૂ કર્યું હતું અને તાજેતરમાં 103 વિદ્યાર્થીઓની ફાઇલોમાં નકલી પત્રો મળી આવ્યા હતા. નવા વિઝા નિયમો હેઠળ, કેનેડાની કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સ્ટડી પરમિટ જારી કરવામાં આવે તે પહેલાં તે કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવામાં આવશે. ત્યાંથી વેરિફિકેશન કર્યા બાદ જ વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપવામાં આવશે.

2 / 5
કેનેડાની જસ્ટિન ટ્રુડો  સરકારે કહ્યું કે કેટલીકવાર વિદ્યાર્થીઓને પણ આ અંગે કોઈ પણ છેતરપિંડીની જાણ હોતી નથી. આ સ્થિતિમાં અમે વિદ્યાર્થીઓને મદદ કરીશું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળ્યા અને તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમણે વધુમાં એ પણ કહ્યું કે ઈમાંદારી થી આવેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં જ્યારે ગોટાળા કરીને વિદેશ પહોંચેલા વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માટે ટ્રાવેલ એજન્ટોનું ગ્રેડિંગ કરવામાં આવશે. કારણ કે આ સમગ્ર ખેલ એજન્ટો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.

કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે કહ્યું કે કેટલીકવાર વિદ્યાર્થીઓને પણ આ અંગે કોઈ પણ છેતરપિંડીની જાણ હોતી નથી. આ સ્થિતિમાં અમે વિદ્યાર્થીઓને મદદ કરીશું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળ્યા અને તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમણે વધુમાં એ પણ કહ્યું કે ઈમાંદારી થી આવેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં જ્યારે ગોટાળા કરીને વિદેશ પહોંચેલા વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માટે ટ્રાવેલ એજન્ટોનું ગ્રેડિંગ કરવામાં આવશે. કારણ કે આ સમગ્ર ખેલ એજન્ટો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.

3 / 5
IRCC ટાસ્ક ફોર્સ પહેલાથી જ નકલી એડમિટ કાર્ડ ધરાવતી 1500 થી વધુ વિદ્યાર્થી વિઝા અરજીઓની ઓળખ કરી ચૂકી છે. તેમાંથી 450 વિદ્યાર્થીઓ નકલી એડમિટ કાર્ડની મદદથી કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી 263 કેસની તપાસ ચાલી રહી છે, જેમાંથી 63 કેસ અસલી અને 103 કેસ નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી લગભગ 25 કેસ પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે. હવે નકલી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.

IRCC ટાસ્ક ફોર્સ પહેલાથી જ નકલી એડમિટ કાર્ડ ધરાવતી 1500 થી વધુ વિદ્યાર્થી વિઝા અરજીઓની ઓળખ કરી ચૂકી છે. તેમાંથી 450 વિદ્યાર્થીઓ નકલી એડમિટ કાર્ડની મદદથી કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી 263 કેસની તપાસ ચાલી રહી છે, જેમાંથી 63 કેસ અસલી અને 103 કેસ નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી લગભગ 25 કેસ પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે. હવે નકલી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.

4 / 5
ખાસ કરીને જલંધરના વિઝા કન્સલ્ટન્ટ દ્વારા મોકલવામાં આવેલા 700 વિદ્યાર્થીઓનો જે સમગ્ર મામલો છે તે એક અલગ કેસ છે, જેની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આગામી મહિનાઓમાં, IRCC પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માપદંડનું મૂલ્યાંકન પૂર્ણ કરશે અને તેને કેનેડિયન બજારની જરૂરિયાતો સાથે વધુ સારી રીતે સરખાવી તેમજ ઇમિગ્રેશન લક્ષ્યોને પૂર્ણ કરવા સુધારાઓ જરૂરી સુધારાઓ કરવામાં આવશે.

ખાસ કરીને જલંધરના વિઝા કન્સલ્ટન્ટ દ્વારા મોકલવામાં આવેલા 700 વિદ્યાર્થીઓનો જે સમગ્ર મામલો છે તે એક અલગ કેસ છે, જેની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આગામી મહિનાઓમાં, IRCC પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માપદંડનું મૂલ્યાંકન પૂર્ણ કરશે અને તેને કેનેડિયન બજારની જરૂરિયાતો સાથે વધુ સારી રીતે સરખાવી તેમજ ઇમિગ્રેશન લક્ષ્યોને પૂર્ણ કરવા સુધારાઓ જરૂરી સુધારાઓ કરવામાં આવશે.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">