AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ કે ભાજપની પાર્ટી નહી પરંતુ આ નેતાને વધારે પસંદ કરે છે લોકો,આવો છે કુંવરજી બાવળિયાનો પરિવાર

કુંવરજી બાવળીયાનો રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ

| Updated on: Nov 05, 2025 | 7:18 AM
Share
રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ.નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લીધા હતા. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે. જેમાં કુંવરજી બાવળીયા રિપીટ થયા છે.

રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ.નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લીધા હતા. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે. જેમાં કુંવરજી બાવળીયા રિપીટ થયા છે.

1 / 15
આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ. તેમજ તેઓ ક્યા કયા પદ પર રહી ચૂક્યા છે. તેના વિશે જાણીએ.

આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ. તેમજ તેઓ ક્યા કયા પદ પર રહી ચૂક્યા છે. તેના વિશે જાણીએ.

2 / 15
કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર વિશે જાણો

કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર વિશે જાણો

3 / 15
તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળીયાની રાજકીય કારકિર્દીની શરુઆત વર્ષ 1995થી થઈ હતી, જ્યારે તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી તેઓ ગુજરાતના રાજકારણમાં સતત સક્રિય છે.

તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળીયાની રાજકીય કારકિર્દીની શરુઆત વર્ષ 1995થી થઈ હતી, જ્યારે તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી તેઓ ગુજરાતના રાજકારણમાં સતત સક્રિય છે.

4 / 15
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, જળ સંસાધન, ખાદ્ય નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, જળ સંસાધન, ખાદ્ય નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

5 / 15
ગુજરાતના સંસદ સભ્યના કન્વીનર, અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના પ્રમુખ. તેઓ ગુજરાતની કોળી જાતિના છે. જ્યારે તેમને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા, ત્યારે રાજકોટ જિલ્લામાં કોળી સમુદાયના લોકોએ તેમને મંત્રી બનાવવા માટે વિરોધ કર્યો હતો.

ગુજરાતના સંસદ સભ્યના કન્વીનર, અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના પ્રમુખ. તેઓ ગુજરાતની કોળી જાતિના છે. જ્યારે તેમને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા, ત્યારે રાજકોટ જિલ્લામાં કોળી સમુદાયના લોકોએ તેમને મંત્રી બનાવવા માટે વિરોધ કર્યો હતો.

6 / 15
કુંવરજીભાઈ બાવળિયા પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને બીએડ ડિગ્રી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વ્યવસાયે ખેડૂત હતા.

કુંવરજીભાઈ બાવળિયા પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને બીએડ ડિગ્રી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વ્યવસાયે ખેડૂત હતા.

7 / 15
કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી ખાદ્ય નાગરિક પુરવઠો, પાણી પુરવઠો, જળ સંસાધન, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે.

કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી ખાદ્ય નાગરિક પુરવઠો, પાણી પુરવઠો, જળ સંસાધન, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે.

8 / 15
જો આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર વિશે વાત કરીએ તો. તેમની માતાનું નામ મણિબેન બાવળિયા અને પિતાનું નામ મોહનભાઈ બાવળિયા છે.

જો આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર વિશે વાત કરીએ તો. તેમની માતાનું નામ મણિબેન બાવળિયા અને પિતાનું નામ મોહનભાઈ બાવળિયા છે.

9 / 15
કુંવરજીભાઈ બાવળિયાની પત્નીનું નામ પારુલબેન છે. તેમજ કુંવરજીભાઈ બાવળિયાને 3 બાળકો છે. કુંવરજી ભાઈ બાવળિયાનો જન્મ 16 માર્ચ 1955ના રોજ જસદણમાં થયો છે.

કુંવરજીભાઈ બાવળિયાની પત્નીનું નામ પારુલબેન છે. તેમજ કુંવરજીભાઈ બાવળિયાને 3 બાળકો છે. કુંવરજી ભાઈ બાવળિયાનો જન્મ 16 માર્ચ 1955ના રોજ જસદણમાં થયો છે.

10 / 15
કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

11 / 15
મહત્વની વાત તો એ હતી કે, કુંવરજી બાવળિયાને ભાજપમાં જોડાયાની કલાકોમાં કેબિનેટ મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા હતા.

મહત્વની વાત તો એ હતી કે, કુંવરજી બાવળિયાને ભાજપમાં જોડાયાની કલાકોમાં કેબિનેટ મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા હતા.

12 / 15
કુંવરજી બાવળિયાને કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેમની પકડ ખુબ જ મજબુત છે.

કુંવરજી બાવળિયાને કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેમની પકડ ખુબ જ મજબુત છે.

13 / 15
કોંગ્રેસ હોય કે ભાજપ બંન્ને તરફથી ચૂંટણી લડતી વખતે લોકોએ તેમને જીતાડ્યા છે. એટલે કે, કુંવરજી બાવળિયાનું નામ અને કામ લોકોમાં ફેમસ છે.

કોંગ્રેસ હોય કે ભાજપ બંન્ને તરફથી ચૂંટણી લડતી વખતે લોકોએ તેમને જીતાડ્યા છે. એટલે કે, કુંવરજી બાવળિયાનું નામ અને કામ લોકોમાં ફેમસ છે.

14 / 15
 તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે.

15 / 15

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">