AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દીકરાએ CM બની માતાને મધર્સ ડે પર આપી ગિફટ, તો શપથ લેતાની સાથે જ વિજયે લોકોને આપી આ મોટી વસ્તુઓ

તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય જોડાયો છે. અભિનેતાથી સીએમ બનેલા થલાપતિ વિજયે આજે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે તેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.

| Updated on: May 10, 2026 | 1:01 PM
Share
નવ નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ મંત્રી બન્યા. તેમની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (TVK) એ તેની પહેલી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, 108 બેઠકો જીતી અને કોંગ્રેસ, VCK અને ડાબેરી પક્ષોના સમર્થનથી, 118 ના બહુમતી આંકડો વટાવી ગયો. રાહુલ ગાંધી સહિત અનેક અગ્રણી કોંગ્રેસ નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

નવ નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ મંત્રી બન્યા. તેમની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (TVK) એ તેની પહેલી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, 108 બેઠકો જીતી અને કોંગ્રેસ, VCK અને ડાબેરી પક્ષોના સમર્થનથી, 118 ના બહુમતી આંકડો વટાવી ગયો. રાહુલ ગાંધી સહિત અનેક અગ્રણી કોંગ્રેસ નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

1 / 6
તમિલનાડુમાં આજથી "વિજય રાજ" યુગનો પ્રારંભ થયો છે. ટીવીકેના વડા સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે નવ ધારાસભ્યો પણ મંત્રી બન્યા. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન-ડીએમકે-એઆઈએડીએમકે સરકારની રચના થઈ છે.

તમિલનાડુમાં આજથી "વિજય રાજ" યુગનો પ્રારંભ થયો છે. ટીવીકેના વડા સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે નવ ધારાસભ્યો પણ મંત્રી બન્યા. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન-ડીએમકે-એઆઈએડીએમકે સરકારની રચના થઈ છે.

2 / 6
તમિલનાડીના નવા મુખ્યમંત્રીના રુપમાં પોતાના પહેલા સંબોધનમાં વિજયે કહ્યું કે,લોકોને ખોટા વચનો આપીને ગેરમાર્ગે દોરશે નહીં અને પ્રામાણિકપણે કામ કરશે. તેમણે કહ્યું કે તેમનો કોઈ રાજવી કે રાજકીય પરિવાર સાથે કોઈ સંબંધ નથી, છતાં લોકોએ તેમને સ્વીકાર્યા અને ટેકો આપ્યો.

તમિલનાડીના નવા મુખ્યમંત્રીના રુપમાં પોતાના પહેલા સંબોધનમાં વિજયે કહ્યું કે,લોકોને ખોટા વચનો આપીને ગેરમાર્ગે દોરશે નહીં અને પ્રામાણિકપણે કામ કરશે. તેમણે કહ્યું કે તેમનો કોઈ રાજવી કે રાજકીય પરિવાર સાથે કોઈ સંબંધ નથી, છતાં લોકોએ તેમને સ્વીકાર્યા અને ટેકો આપ્યો.

3 / 6
ત્યારબાદ તેમણે મહિલાઓની સુરક્ષા માટે એક ખાસ દળની રચના અને ઘરેલુ ગ્રાહકોને 200 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવા સંબંધિત પ્રથમ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા.

ત્યારબાદ તેમણે મહિલાઓની સુરક્ષા માટે એક ખાસ દળની રચના અને ઘરેલુ ગ્રાહકોને 200 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવા સંબંધિત પ્રથમ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા.

4 / 6
 આ બે મોટા નિર્ણયો ઉપરાંત, સરકારે યુવા રોજગાર, મોંઘવારીથી રાહત અને સામાજિક કલ્યાણ સંબંધિત ઘણી યોજનાઓ પર કામ શરૂ કરવાનો સંકેત પણ આપ્યો છે.

આ બે મોટા નિર્ણયો ઉપરાંત, સરકારે યુવા રોજગાર, મોંઘવારીથી રાહત અને સામાજિક કલ્યાણ સંબંધિત ઘણી યોજનાઓ પર કામ શરૂ કરવાનો સંકેત પણ આપ્યો છે.

5 / 6
ટીવીકેના વડા વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતુ કે, આ એક નવી શરૂઆત છે. હવે વાસ્તવિક, ધર્મનિરપેક્ષ અને સામાજિક ન્યાય પર આધારિત એક નવા યુગની શરૂઆત થઈ છે,  (All Photo :PTI)

ટીવીકેના વડા વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતુ કે, આ એક નવી શરૂઆત છે. હવે વાસ્તવિક, ધર્મનિરપેક્ષ અને સામાજિક ન્યાય પર આધારિત એક નવા યુગની શરૂઆત થઈ છે, (All Photo :PTI)

6 / 6

 

તમિલનાડુના રાજકારણમાં ઈતિહાસ રચનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
g clip-path="url(#clip0_868_265)">