AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માત્ર પિતા સચિન જ નહી દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાના માલિક છે, જાણો નેટવર્થ

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટસ માટે આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તો ચાલો આજે આપણે સચિનના દીકરા અર્જુન તેંડુલકરની નેટવર્થ વિશે જાણીએ.

| Updated on: May 24, 2026 | 11:45 AM
Share
સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર 13 મેચ સુધી બહાર બેઠો હતો. ત્યારબાદ આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયનટ્સ માટે ડેબ્યું કર્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં અર્જુન તેંડુલકરને રમવાની તક મળી છે. અર્જુન આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ભાગ હતો પરંતુ તેને રમવાની તક ખુબ ઓછી મળતી.

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર 13 મેચ સુધી બહાર બેઠો હતો. ત્યારબાદ આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયનટ્સ માટે ડેબ્યું કર્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં અર્જુન તેંડુલકરને રમવાની તક મળી છે. અર્જુન આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ભાગ હતો પરંતુ તેને રમવાની તક ખુબ ઓછી મળતી.

1 / 6
અર્જુન તેંડુલકરની ઉંમર 26 વર્ષની છે. તેનું સંપુર્ણ ફોક્સ ક્રિકેટ પર છે. સચિનની જેમ તેનો દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાનો માલિક છે. તો ચાલો આજે આપણે લખનૌ સુપર જાયન્ટસના ખેલાડીની નેટવર્થ વિશે જાણીએ.

અર્જુન તેંડુલકરની ઉંમર 26 વર્ષની છે. તેનું સંપુર્ણ ફોક્સ ક્રિકેટ પર છે. સચિનની જેમ તેનો દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાનો માલિક છે. તો ચાલો આજે આપણે લખનૌ સુપર જાયન્ટસના ખેલાડીની નેટવર્થ વિશે જાણીએ.

2 / 6
અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે? તો અર્જુનનું આખું ફોક્સ ક્રિકેટ પર છે. તે ગોવા માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આઈપીએલમાં તે લખનૌ સુપર જાયન્ટસ સાથે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અર્જુનની કુલ નેટવર્થ 22 કરોડ રુપિયા છે.

અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે? તો અર્જુનનું આખું ફોક્સ ક્રિકેટ પર છે. તે ગોવા માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આઈપીએલમાં તે લખનૌ સુપર જાયન્ટસ સાથે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અર્જુનની કુલ નેટવર્થ 22 કરોડ રુપિયા છે.

3 / 6
અર્જુન તેંડુલકર 2021માં મુંબઈ ટીમનો ભાગ હતો. તેને 20 લાખ રુપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તે 2022 થી લઈ 2025 સુધી 30 લાખ રુપિયા સાથે ટીમમાં જોડાયો છે. 2026માં અર્જુન તેંડુલકર 30 લાખ રુપિયામાં લખનૌ સુપર જાયન્ટસ સાથે જોડાયેલો છે. અર્જુન આઈપીએલમાંથી 1.4 કરોડ રુપિયા કમાય ચૂક્યો છે.

અર્જુન તેંડુલકર 2021માં મુંબઈ ટીમનો ભાગ હતો. તેને 20 લાખ રુપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તે 2022 થી લઈ 2025 સુધી 30 લાખ રુપિયા સાથે ટીમમાં જોડાયો છે. 2026માં અર્જુન તેંડુલકર 30 લાખ રુપિયામાં લખનૌ સુપર જાયન્ટસ સાથે જોડાયેલો છે. અર્જુન આઈપીએલમાંથી 1.4 કરોડ રુપિયા કમાય ચૂક્યો છે.

4 / 6
અર્જુન તેંડુલકર ઘરેલું ક્રિકેટમાં ગોવા માટે રમે છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી,વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ગોવાનું પ્રતિનિધ્તવ કરી ચૂક્યો છે. અહી તેને વર્ષના અંદાજે 10 લાખ રુપિયા મળતા હતા.

અર્જુન તેંડુલકર ઘરેલું ક્રિકેટમાં ગોવા માટે રમે છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી,વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ગોવાનું પ્રતિનિધ્તવ કરી ચૂક્યો છે. અહી તેને વર્ષના અંદાજે 10 લાખ રુપિયા મળતા હતા.

5 / 6
અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ તેનીમિત્ર સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. અર્જુન તેના પિતા સચિન તેંડુલકર સાથે મુંબઈમાં 6,000 ચોરસ ફૂટના આલીશાન બંગલામાં રહે છે. (ALL photo : PTI)

અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ તેનીમિત્ર સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. અર્જુન તેના પિતા સચિન તેંડુલકર સાથે મુંબઈમાં 6,000 ચોરસ ફૂટના આલીશાન બંગલામાં રહે છે. (ALL photo : PTI)

6 / 6

 

માસ્ટર-બ્લાસ્ટરનો દીકરો અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાયો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">