AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માત્ર પિતા સચિન જ નહી દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાના માલિક છે, જાણો નેટવર્થ

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટસ માટે આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તો ચાલો આજે આપણે સચિનના દીકરા અર્જુન તેંડુલકરની નેટવર્થ વિશે જાણીએ.

| Updated on: May 24, 2026 | 11:45 AM
Share
સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર 13 મેચ સુધી બહાર બેઠો હતો. ત્યારબાદ આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયનટ્સ માટે ડેબ્યું કર્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં અર્જુન તેંડુલકરને રમવાની તક મળી છે. અર્જુન આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ભાગ હતો પરંતુ તેને રમવાની તક ખુબ ઓછી મળતી.

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર 13 મેચ સુધી બહાર બેઠો હતો. ત્યારબાદ આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયનટ્સ માટે ડેબ્યું કર્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં અર્જુન તેંડુલકરને રમવાની તક મળી છે. અર્જુન આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ભાગ હતો પરંતુ તેને રમવાની તક ખુબ ઓછી મળતી.

1 / 6
અર્જુન તેંડુલકરની ઉંમર 26 વર્ષની છે. તેનું સંપુર્ણ ફોક્સ ક્રિકેટ પર છે. સચિનની જેમ તેનો દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાનો માલિક છે. તો ચાલો આજે આપણે લખનૌ સુપર જાયન્ટસના ખેલાડીની નેટવર્થ વિશે જાણીએ.

અર્જુન તેંડુલકરની ઉંમર 26 વર્ષની છે. તેનું સંપુર્ણ ફોક્સ ક્રિકેટ પર છે. સચિનની જેમ તેનો દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાનો માલિક છે. તો ચાલો આજે આપણે લખનૌ સુપર જાયન્ટસના ખેલાડીની નેટવર્થ વિશે જાણીએ.

2 / 6
અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે? તો અર્જુનનું આખું ફોક્સ ક્રિકેટ પર છે. તે ગોવા માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આઈપીએલમાં તે લખનૌ સુપર જાયન્ટસ સાથે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અર્જુનની કુલ નેટવર્થ 22 કરોડ રુપિયા છે.

અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે? તો અર્જુનનું આખું ફોક્સ ક્રિકેટ પર છે. તે ગોવા માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આઈપીએલમાં તે લખનૌ સુપર જાયન્ટસ સાથે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અર્જુનની કુલ નેટવર્થ 22 કરોડ રુપિયા છે.

3 / 6
અર્જુન તેંડુલકર 2021માં મુંબઈ ટીમનો ભાગ હતો. તેને 20 લાખ રુપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તે 2022 થી લઈ 2025 સુધી 30 લાખ રુપિયા સાથે ટીમમાં જોડાયો છે. 2026માં અર્જુન તેંડુલકર 30 લાખ રુપિયામાં લખનૌ સુપર જાયન્ટસ સાથે જોડાયેલો છે. અર્જુન આઈપીએલમાંથી 1.4 કરોડ રુપિયા કમાય ચૂક્યો છે.

અર્જુન તેંડુલકર 2021માં મુંબઈ ટીમનો ભાગ હતો. તેને 20 લાખ રુપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તે 2022 થી લઈ 2025 સુધી 30 લાખ રુપિયા સાથે ટીમમાં જોડાયો છે. 2026માં અર્જુન તેંડુલકર 30 લાખ રુપિયામાં લખનૌ સુપર જાયન્ટસ સાથે જોડાયેલો છે. અર્જુન આઈપીએલમાંથી 1.4 કરોડ રુપિયા કમાય ચૂક્યો છે.

4 / 6
અર્જુન તેંડુલકર ઘરેલું ક્રિકેટમાં ગોવા માટે રમે છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી,વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ગોવાનું પ્રતિનિધ્તવ કરી ચૂક્યો છે. અહી તેને વર્ષના અંદાજે 10 લાખ રુપિયા મળતા હતા.

અર્જુન તેંડુલકર ઘરેલું ક્રિકેટમાં ગોવા માટે રમે છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી,વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ગોવાનું પ્રતિનિધ્તવ કરી ચૂક્યો છે. અહી તેને વર્ષના અંદાજે 10 લાખ રુપિયા મળતા હતા.

5 / 6
અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ તેનીમિત્ર સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. અર્જુન તેના પિતા સચિન તેંડુલકર સાથે મુંબઈમાં 6,000 ચોરસ ફૂટના આલીશાન બંગલામાં રહે છે. (ALL photo : PTI)

અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ તેનીમિત્ર સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. અર્જુન તેના પિતા સચિન તેંડુલકર સાથે મુંબઈમાં 6,000 ચોરસ ફૂટના આલીશાન બંગલામાં રહે છે. (ALL photo : PTI)

6 / 6

 

માસ્ટર-બ્લાસ્ટરનો દીકરો અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાયો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">