AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માસ્ટર-બ્લાસ્ટરનો દીકરો અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાયો જુઓ પરિવાર

અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં પહેલી વખત 5 વિકેટ લીધી છે ગોવા માટે રમતા અર્જુને અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ 9 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી છે. તો અર્જુન તેંડુલકરના પરિવાર તેમજ કરિયર વિશે જાણીએ.

| Updated on: Mar 05, 2026 | 4:49 PM
Share
જ્યારે પણ અર્જુન તેંડુલકર મેદાન પર આવે છે ત્યારે તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. ચાહકોને આશા છે કે , અર્જુન શાનદાર બેટિંગ અને બોલિંગ કરીને તેના પિતા સચિનને ​​ગૌરવ અપાવશે, પિતાનું નામ રોશન કરશે.

જ્યારે પણ અર્જુન તેંડુલકર મેદાન પર આવે છે ત્યારે તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. ચાહકોને આશા છે કે , અર્જુન શાનદાર બેટિંગ અને બોલિંગ કરીને તેના પિતા સચિનને ​​ગૌરવ અપાવશે, પિતાનું નામ રોશન કરશે.

1 / 11
અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી છે. તેમણે ગોવા માટે રમતા અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જુને આજે 13 નવેમ્બરના રોજ 9 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી છે. તો અર્જુન તેંડુલકરના પરિવાર વિશે જાણો

અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી છે. તેમણે ગોવા માટે રમતા અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જુને આજે 13 નવેમ્બરના રોજ 9 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી છે. તો અર્જુન તેંડુલકરના પરિવાર વિશે જાણો

2 / 11
 અર્જુન તેંડુલકર યુવા ક્રિકેટર છે અને ભારત માટે ડેબ્યુ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ તે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યો નથી.

અર્જુન તેંડુલકર યુવા ક્રિકેટર છે અને ભારત માટે ડેબ્યુ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ તે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યો નથી.

3 / 11
તેમના દાદા-દાદી આનંદ મહેતા ગુજરાતી ઉદ્યોગપતિ અને એન્નાબેલ મહેતા છે, સ્થાનિક સ્તરે અર્જુન ગોવા તરફથી રમે છે. આ પહેલા તેણે મુંબઈની સ્થાનિક ટીમ તરફથી રમતા પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું છે.

તેમના દાદા-દાદી આનંદ મહેતા ગુજરાતી ઉદ્યોગપતિ અને એન્નાબેલ મહેતા છે, સ્થાનિક સ્તરે અર્જુન ગોવા તરફથી રમે છે. આ પહેલા તેણે મુંબઈની સ્થાનિક ટીમ તરફથી રમતા પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું છે.

4 / 11
, માસ્ટર-બ્લાસ્ટર “સચિન તેંડુલકર” નો પુત્ર અર્જુન તેંડુલકર ડાબોડી ફાસ્ટ બોલર છે. 24 સપ્ટેમ્બર 1999ના રોજ જન્મેલા અર્જુને પણ તેના પિતાની જેમ નાનપણથી જ ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતુ.

, માસ્ટર-બ્લાસ્ટર “સચિન તેંડુલકર” નો પુત્ર અર્જુન તેંડુલકર ડાબોડી ફાસ્ટ બોલર છે. 24 સપ્ટેમ્બર 1999ના રોજ જન્મેલા અર્જુને પણ તેના પિતાની જેમ નાનપણથી જ ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતુ.

5 / 11
અર્જુન તેંડુલકરનો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં 1999માં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરને ત્યાં થયો હતો. તેની એક મોટી બહેન સારા તેંડુલકર છે. તે ખુબ સુંદર છે.

અર્જુન તેંડુલકરનો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં 1999માં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરને ત્યાં થયો હતો. તેની એક મોટી બહેન સારા તેંડુલકર છે. તે ખુબ સુંદર છે.

6 / 11
અર્જુન તેંડુલકર 2021 સીઝનથી ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે, અને 2023માં ડેબ્યૂ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, તેના પિતા પણ આજ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતા. 2021 IPL સિઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર તરીકે કામ કર્યું હતુ.

અર્જુન તેંડુલકર 2021 સીઝનથી ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે, અને 2023માં ડેબ્યૂ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, તેના પિતા પણ આજ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતા. 2021 IPL સિઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર તરીકે કામ કર્યું હતુ.

7 / 11
 ભારત માટે તેની અંડર-19 ડેબ્યૂ 2018માં શ્રીલંકા સામે હતી. તેણે હરિયાણા સામે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે 15 જાન્યુઆરી 2021ના રોજ તેની ટી20 કારકિર્દીની શરૂઆત કરી હતી. ડેબ્યૂ વખતે તેણે ત્રણ ઓવરમાં 1/34 રન લીધા હતા.

ભારત માટે તેની અંડર-19 ડેબ્યૂ 2018માં શ્રીલંકા સામે હતી. તેણે હરિયાણા સામે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે 15 જાન્યુઆરી 2021ના રોજ તેની ટી20 કારકિર્દીની શરૂઆત કરી હતી. ડેબ્યૂ વખતે તેણે ત્રણ ઓવરમાં 1/34 રન લીધા હતા.

8 / 11
સપ્ટેમ્બર 2021માં તેને પ્રથમ વખત મુંબઈની સિનિયર ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેનો મુંબઈની 22 સભ્યોની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જોકે, બાદમાં ઈજાના કારણે તે 2021 IPLમાંથી બહાર થઈ ગયો હતો.

સપ્ટેમ્બર 2021માં તેને પ્રથમ વખત મુંબઈની સિનિયર ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેનો મુંબઈની 22 સભ્યોની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જોકે, બાદમાં ઈજાના કારણે તે 2021 IPLમાંથી બહાર થઈ ગયો હતો.

9 / 11
 ફેબ્રુઆરી 2022માં તેને ફરીથી MIએ ટીમમાં સામેલ કર્યો હતો, 13 ડિસેમ્બર 2022ના રોજ, તેંડુલકરે રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે રમતી વખતે તેની પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેણે પ્રથમ દાવમાં 207 બોલમાં 120 રન ફટકારીને પ્રથમ સદી ફટકારી હતી.

ફેબ્રુઆરી 2022માં તેને ફરીથી MIએ ટીમમાં સામેલ કર્યો હતો, 13 ડિસેમ્બર 2022ના રોજ, તેંડુલકરે રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે રમતી વખતે તેની પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેણે પ્રથમ દાવમાં 207 બોલમાં 120 રન ફટકારીને પ્રથમ સદી ફટકારી હતી.

10 / 11
  16 એપ્રિલ 2023ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલની શરૂઆત કરી હતી. ભુવનેશ્વર કુમારને આઉટ કરીને ટુર્નામેન્ટમાં તેની પ્રથમ વિકેટ પણ લીધી હતી.

16 એપ્રિલ 2023ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલની શરૂઆત કરી હતી. ભુવનેશ્વર કુમારને આઉટ કરીને ટુર્નામેન્ટમાં તેની પ્રથમ વિકેટ પણ લીધી હતી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">