Bhakti: શું તમે જોયું શ્રીરામજીનું માયા લગાવતું ‘કાલારામ’ સ્વરૂપ ? વાંચો 600 વર્ષનો મંદિર સાથેનો ઈતિહાસ
અમદાવાદમાં બિરાજમાન કાલારામજીના મૂર્તિ રૂપના એકવાર જે પ્રત્યક્ષ દર્શન કરી લે છે, તેને પ્રભુના મુખડાની માયા લાગી જાય છે. પછી તો ભક્ત વારંવાર સહજપણે જ ઘેલું લગાવતી રામજીની પ્રતિમાના દર્શને ખેંચાઈ આવે છે.
Latest News Updates
Most Read Stories