AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

Deepak sen
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:25 PM
Share
કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

1 / 5
સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

2 / 5
કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

3 / 5
વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

4 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">