Akshra Singhએ કહ્યું ‘કોઈની નકારાત્મકતા નથી જોતી’, ચાહકોએ કહ્યું- શું વાત છે મેડમ…

અક્ષરા સિંહ તેના ચાહકો માટે તેની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. તેની ફેન ફોલોઈંગ વધી રહી છે. તેમની તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 12:01 AM
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં, બિગ બોસ ઓટીટીમાં છાપ બનાવ્યા બાદ અક્ષરા દરેક જગ્યાએ છવાયેલ છે.

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં, બિગ બોસ ઓટીટીમાં છાપ બનાવ્યા બાદ અક્ષરા દરેક જગ્યાએ છવાયેલ છે.

1 / 6
તાજેતરમાં, અભિનેત્રી અક્ષરા સિંહે તેના ફોટા શેર કર્યા છે, જે છવાઈ ગયા છે.

તાજેતરમાં, અભિનેત્રી અક્ષરા સિંહે તેના ફોટા શેર કર્યા છે, જે છવાઈ ગયા છે.

2 / 6
અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફોટા ચાહકો માટે શેર કરતી રહે છે.

અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફોટા ચાહકો માટે શેર કરતી રહે છે.

3 / 6
તાજેતરમાં જ અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે પ્રિન્ટેડ વ્હાઇટ ટોપ અને શોર્ટમાં સ્વેગ બતાવી રહી છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે પ્રિન્ટેડ વ્હાઇટ ટોપ અને શોર્ટમાં સ્વેગ બતાવી રહી છે.

4 / 6
આ તસ્વીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે, કોઈની નકારાત્મકતા મારે જોતી નથી.

આ તસ્વીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે, કોઈની નકારાત્મકતા મારે જોતી નથી.

5 / 6
અભિનેત્રીની આ શૈલી ચાહકોમાં લોકપ્રિય બની છે અને આના પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અભિનેત્રીની આ શૈલી ચાહકોમાં લોકપ્રિય બની છે અને આના પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">