AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad To London : અમદાવાદથી કેટલા કિલોમીટર દૂર છે લંડન ? જ્યાં જઈ રહેલું AIR India નું વિમાન થયું ક્રેશ, જાણો

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ બાદ લંડનનું અંતર અને ફ્લાઇટ સમયની ચર્ચા શરૂ થઇ છે. અમદાવાદથી લંડનનું હવાઈ અંતર અને દરિયાઈ અંતર બંને અલગ અલગ છે.

| Updated on: Jun 18, 2025 | 3:00 PM
Share
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. જેણે આખી દુનિયાને ચોંકાવી દીધું હતું.

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. જેણે આખી દુનિયાને ચોંકાવી દીધું હતું.

1 / 6
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જેમાં ભારત સહિત વિવિધ દેશોના નાગરિકો હતા.

12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જેમાં ભારત સહિત વિવિધ દેશોના નાગરિકો હતા.

2 / 6
અમદાવાદથી લંડન જઈ રહેલા આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાંથી ક્રેશ દરમ્યાન માત્ર એક જ વ્યક્તિ બચ્યો હતો.

અમદાવાદથી લંડન જઈ રહેલા આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાંથી ક્રેશ દરમ્યાન માત્ર એક જ વ્યક્તિ બચ્યો હતો.

3 / 6
આ ભયાનક અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. તો, ચાલો હવે તમને જણાવીએ કે અમદાવાદથી લંડન કેટલું દૂર છે?

આ ભયાનક અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. તો, ચાલો હવે તમને જણાવીએ કે અમદાવાદથી લંડન કેટલું દૂર છે?

4 / 6
અમદાવાદથી લંડનનું હવાઈ અંતર લગભગ 6876.5 કિલોમીટર છે. જ્યારે અમદાવાદથી લંડનનું દરિયાઈ માર્ગે અંતર 3713 માઇલ છે.

અમદાવાદથી લંડનનું હવાઈ અંતર લગભગ 6876.5 કિલોમીટર છે. જ્યારે અમદાવાદથી લંડનનું દરિયાઈ માર્ગે અંતર 3713 માઇલ છે.

5 / 6
અમદાવાદથી લંડન ફ્લાઇટ દ્વારા જવા માટે લગભગ 9 થી 12 કલાક ઓછામાં ઓછા લાગે છે.

અમદાવાદથી લંડન ફ્લાઇટ દ્વારા જવા માટે લગભગ 9 થી 12 કલાક ઓછામાં ઓછા લાગે છે.

6 / 6

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં પ્લેનમાં સવાર 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને

 

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">