AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Free Diet : માત્ર 60 દિવસ ખાંડ ન ખાઈએ તો શરીરમાં શું ફેરફાર દેખાશે?

વધારે માત્રામાં ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. છતાં મોટાભાગના લોકો આજકાલ કોઈને કોઈ સ્વરૂપમાં તેનું સેવન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે માત્ર 60 દિવસ માટે ખાંડ છોડી દો તો શું થશે?

| Updated on: May 16, 2026 | 3:32 PM
Share
આજની લાઈફસ્ટાઈલમાં, ખાંડ મોટાભાગના લોકોના જીવનનો મુખ્ય ભાગ છે. સવારની ચાથી લઈને પેકેજ્ડ ફૂડ્સ સુધી, લોકો અજાણતાં મોટી માત્રામાં ખાંડનું સેવન કરે છે. તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું હાનિકારક નથી, પરંતુ વધુ પડતું સેવન સમસ્યાઓનું કારણ બની શકે છે.

આજની લાઈફસ્ટાઈલમાં, ખાંડ મોટાભાગના લોકોના જીવનનો મુખ્ય ભાગ છે. સવારની ચાથી લઈને પેકેજ્ડ ફૂડ્સ સુધી, લોકો અજાણતાં મોટી માત્રામાં ખાંડનું સેવન કરે છે. તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું હાનિકારક નથી, પરંતુ વધુ પડતું સેવન સમસ્યાઓનું કારણ બની શકે છે.

1 / 7
પ્રથમ 3થી 7 દિવસમાં તમને ખાંડ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ શકે છે. પરંતુ જો તમે એકવાર પહેલા અઠવાડિયામાંથી પસાર થઈ જાઓ, તો તમારા શરીરમાંની સુસ્તી ઓછી થવા લાગશે.

પ્રથમ 3થી 7 દિવસમાં તમને ખાંડ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ શકે છે. પરંતુ જો તમે એકવાર પહેલા અઠવાડિયામાંથી પસાર થઈ જાઓ, તો તમારા શરીરમાંની સુસ્તી ઓછી થવા લાગશે.

2 / 7
ખાંડમાં કેલરી હોય છે. જે શરીરમાં ચરબીને સંગ્રહિત કરે છે. જ્યારે તમે 60 દિવસ સુધી ખાંડનો ઉપયોગ કરવાનું ટાળશો ત્યારે તમારું શરીર ઉર્જા માટે સંગ્રહિત ચરબીને બર્ન કરવાનું શરૂ કરશે અને શરીર વધુ ફિટ અને સ્લિમ દેખાય છે.

ખાંડમાં કેલરી હોય છે. જે શરીરમાં ચરબીને સંગ્રહિત કરે છે. જ્યારે તમે 60 દિવસ સુધી ખાંડનો ઉપયોગ કરવાનું ટાળશો ત્યારે તમારું શરીર ઉર્જા માટે સંગ્રહિત ચરબીને બર્ન કરવાનું શરૂ કરશે અને શરીર વધુ ફિટ અને સ્લિમ દેખાય છે.

3 / 7
વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં ગ્લાયકેશનની પ્રક્રિયા શરૂ થાય છે. જે ત્વચામાં કોલેજનને નુકસાન પહોંચાડે છે. આનાથી અકાળે કરચલીઓ અને ખીલ થાય છે. 60 દિવસ સુધી ખાંડ છોડી દેવાથી તમારી ત્વચા સ્વચ્છ, ચમકતી અને યુવાન બનશે.

વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં ગ્લાયકેશનની પ્રક્રિયા શરૂ થાય છે. જે ત્વચામાં કોલેજનને નુકસાન પહોંચાડે છે. આનાથી અકાળે કરચલીઓ અને ખીલ થાય છે. 60 દિવસ સુધી ખાંડ છોડી દેવાથી તમારી ત્વચા સ્વચ્છ, ચમકતી અને યુવાન બનશે.

4 / 7
ખાંડ છોડી દેવાથી શરીરમાંથી સોજા ઓછા થાય છે. આ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે  છે. જેનાથી હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. વધુમાં તે તમારા લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

ખાંડ છોડી દેવાથી શરીરમાંથી સોજા ઓછા થાય છે. આ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જેનાથી હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. વધુમાં તે તમારા લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

5 / 7
નિષ્ણાતોના મતે વધારાની ખાંડ સીધી આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ખાંડ છોડવાથી તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે અને યાદશક્તિમાં સુધારો થાય છે.

નિષ્ણાતોના મતે વધારાની ખાંડ સીધી આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ખાંડ છોડવાથી તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે અને યાદશક્તિમાં સુધારો થાય છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મત પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મત પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, ડાયાબિટીસ જ નહીં, આ રોગોમાં પણ આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ, થઈ શકે છે ગંભીર સમસ્યાઓ

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">