હિન્દુસ્તાન જિંદાબાદનાં નારાથી ગૂંજી ઉઠયુ અમદાવાદનું જુહાપુરા, શાળાના બાળકોએ ઉત્સાહભેર ત્રિરંગા યાત્રામાં લીધો ભાગ

Ahmedabad : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

Tauseef Malik
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:01 PM
હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળા  દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

1 / 5
આજે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

આજે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

2 / 5
આ ત્રિરંગા યાત્રામાં ધ ન્યુ એજ હાઈ સ્કુલના 2000 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ ત્રિરંગા યાત્રામાં ધ ન્યુ એજ હાઈ સ્કુલના 2000 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

3 / 5
આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

4 / 5
આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.

આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">