TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Ahmedabad : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
આજથી 15 દિવસ ચાલનારા કેસર કેરી મહોત્સવમાં ( Kessar mango festival ) સીધા જ ખેડૂત ( Farmers ) તેમની કેરી વેચી શકે છે જેનાથી તેમને પૂરતો ભાવ પણ મળે છે તો લોકો પણ કાર્બાઈડ વગરની ( Carbide free ) સારી ગુણવત્તા વાળી કેસર કેરી મેળવી શકે છે.
ENT વિભાગમાં બે વર્ષથી સાડા ચાર વર્ષના 7 બાળકોના (children) એક સાથે ઓપરેશન કરી કોક્યુંલર ઈમ્પ્લાન્ટ (Cochlear Implant) કરવામાં આવ્યું.
18 દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચે (Life between death) ના બાળકના (Baby) યુદ્ધનો અંત આવ્યો. અને બાળકને હસતા મુખે ડિવાઇન હોસ્પિટલ (Divine Hospital) ની ટીમ દ્વારા કોઈપણ જાતની ખોડખાંપણ વિના સફળતાપૂર્વક (Successfully) રજા આપવામાં આવી .
સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદના (Ahmedabad) આ વિસ્તારમાં આજની તારીખે પણ પાણીની લાઈન (Water lines) ન પહોંચતા ટેન્કર (Tanker) મગાવવા લોકો મજબૂર છે. તેમાં પણ બે દિવસે એક વાર માંડ ટેન્કર (Tanker) આવે છે અને આ પાણી (Water) ભરવા માટે લોકોને લાઈન લગાવવી પડે છે.
અમદાવાદ શહેરમાં 6 માર્ચથી અનોખું શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. અમદાવાદમાં ભિક્ષા નહીં શિક્ષા યોજના હેઠળ રસ્તા પર ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણનો લાભ આપવા માં આવી રહ્યો છે, એવા બાળકો જેમને શાળાએ જવું હોય જે આગળ વધવા ઈચ્છે છે.
1 એપ્રિલથી 16 એપ્રિલ સુધીના 16 દિવસમાં જ કોર્પોરેશનના સ્વીમીંગ પુલોમાં 3635 જેટલા સભ્યો નોંધાયા છે અને છેલ્લા 16 દિવસમાં એએમસીને 51 લાખની આવક થઈ છે. ઉનાળો શરૂ થતાં સ્વીમીંગ પુલમાં સભ્ય બનવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે.
Gandhinagar: ચીફ ઓફ આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવણેએ આ પ્રસંગે 50 YEARS OF THE 1971 WAR: ACCOUNTS FROM VETERANS નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેઓએ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં યોજાયેલી બેઠકમા ભાગ લીધો હતો.
ગુજરાત અને દિલ્લીની શિક્ષણ મોડલના ચાલતા વિવાદ વચ્ચે AMC વિપક્ષ નેતાએ સ્માર્ટ સિટી અમદાવાદની સ્કૂલોની મુલાકાત લીધી. જેમાં રાજ્ય સરકારના શિક્ષણ મોડલની પોલી ખુલી પડી ગઈ.
એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ PETROL PUMP પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે.
અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.
વિપક્ષે અને લાભાર્થીઓએ મેયરને રજુઆત કરી વીજીલન્સ તપાસ કરાવાની માગ કરી છે.