દેશનું સન્માન વધારી રહ્યા છે આ 10 સ્થળ, સૌથી વધુ ઉંચાઈ પર ફરકાવવામાં આવ્યો છે તિરંગો

અટારી બોર્ડર પર 360 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવે છે, જો કે NHIએ તેની ઊંચાઈ વધુ 100 ફૂટ વધારવા માટે મંત્રાલય પાસે પરમિશન માંગી છે, જે મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેની ઊંચાઈ વધીને 460 ફૂટ થઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 5:16 PM
કર્ણાટકઃ કર્ણાટકના બેલગામમાં દેશની સૌથી વધુ ઊંચાઈ પર તિરંગો લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 110 મીટર એટલે કે લગભગ 361 ફૂટ છે.

કર્ણાટકઃ કર્ણાટકના બેલગામમાં દેશની સૌથી વધુ ઊંચાઈ પર તિરંગો લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 110 મીટર એટલે કે લગભગ 361 ફૂટ છે.

1 / 10
પંજાબઃ અટારી બોર્ડર પર 360 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવે છે, જો કે NHIએ તેની ઊંચાઈ વધુ 100 ફૂટ વધારવા માટે મંત્રાલય પાસે પરમિશન માંગી છે, જે મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેની ઊંચાઈ વધીને 460 ફૂટ થઈ જશે.

પંજાબઃ અટારી બોર્ડર પર 360 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવે છે, જો કે NHIએ તેની ઊંચાઈ વધુ 100 ફૂટ વધારવા માટે મંત્રાલય પાસે પરમિશન માંગી છે, જે મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેની ઊંચાઈ વધીને 460 ફૂટ થઈ જશે.

2 / 10
ગુવાહાટીઃ દેશનો ત્રીજો સૌથી ઉંચો તિરંગો કોલ્હાપુરમાં લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 330 ફૂટ છે.

ગુવાહાટીઃ દેશનો ત્રીજો સૌથી ઉંચો તિરંગો કોલ્હાપુરમાં લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 330 ફૂટ છે.

3 / 10
મહારાષ્ટ્રઃ દેશનો ચોથો સૌથી ઉંચો તિરંગો કોલ્હાપુરના પોલીસ હેડ ક્વાર્ટરમાં લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 303 ફૂટ છે.

મહારાષ્ટ્રઃ દેશનો ચોથો સૌથી ઉંચો તિરંગો કોલ્હાપુરના પોલીસ હેડ ક્વાર્ટરમાં લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 303 ફૂટ છે.

4 / 10
ઝારખંડઃ રાંચીના પહાડી મંદિર પાસે દેશનો પાંચમો સૌથી ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 293 ફૂટ છે.

ઝારખંડઃ રાંચીના પહાડી મંદિર પાસે દેશનો પાંચમો સૌથી ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 293 ફૂટ છે.

5 / 10
છત્તીસગઢઃ રાયપુરના તેલી બંધા તાલાબ પાસે 269 ફૂટ ઊંચો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે, તે ઊંચાઈની દ્રષ્ટિએ દેશમાં છઠ્ઠુ સ્થાન છે.

છત્તીસગઢઃ રાયપુરના તેલી બંધા તાલાબ પાસે 269 ફૂટ ઊંચો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે, તે ઊંચાઈની દ્રષ્ટિએ દેશમાં છઠ્ઠુ સ્થાન છે.

6 / 10
હરિયાણાઃ હરિયાણા પણ તિરંગાના ગૌરવની બાબતમાં પાછળ નથી, અહીં ફરીદાબાદના ટાઉન પાર્કમાં 250 ફૂટ ઊંચો તિરંગો દેશનું ગૌરવ વધારી રહ્યો છે.

હરિયાણાઃ હરિયાણા પણ તિરંગાના ગૌરવની બાબતમાં પાછળ નથી, અહીં ફરીદાબાદના ટાઉન પાર્કમાં 250 ફૂટ ઊંચો તિરંગો દેશનું ગૌરવ વધારી રહ્યો છે.

7 / 10
ઉત્તર પ્રદેશઃ તિરંગાના ગૌરવની બાબતમાં યુપી પણ પાછળ નથી, રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ગોરખપુરના રામગઢ તળાવ વિસ્તારમાં ફરકાવ્યો છે, તેની ઊંચાઈ 246 ફૂટ છે.

ઉત્તર પ્રદેશઃ તિરંગાના ગૌરવની બાબતમાં યુપી પણ પાછળ નથી, રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ગોરખપુરના રામગઢ તળાવ વિસ્તારમાં ફરકાવ્યો છે, તેની ઊંચાઈ 246 ફૂટ છે.

8 / 10
મધ્યપ્રદેશઃ સૌથી ઉંચા તિરંગાના મામલામાં યુપી પછી મધ્ય પ્રદેશનો નંબર આવ્યો છે, જ્યાં ભોપાલ સ્થિત મંત્રાલયની સામે આવેલા વલ્લભભાઈ પટેલ પાર્કમાં 237 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશઃ સૌથી ઉંચા તિરંગાના મામલામાં યુપી પછી મધ્ય પ્રદેશનો નંબર આવ્યો છે, જ્યાં ભોપાલ સ્થિત મંત્રાલયની સામે આવેલા વલ્લભભાઈ પટેલ પાર્કમાં 237 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

9 / 10
દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત કનોટ પ્લેસ ખાતે 207 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો છે. દેશભરમાં તેનું 10મું સ્થાન છે.

દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત કનોટ પ્લેસ ખાતે 207 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો છે. દેશભરમાં તેનું 10મું સ્થાન છે.

10 / 10

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">