AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Trip : વેકેશનમાં રોડ ટ્રીપનું કરવા માંગો છો સાહસ ? તો આ રહ્યા કેટલા suggestions

વેકેશનનો સમય શરૂ થયો છે. તેમાં હવે લોકો હરવા ફરવાનો પ્લાન બનાવશે. કેટલાક લોકો રોડ ટ્રીપ એડવેન્ચરના શોખીન હોય છે, તેવા લોકો માટે અમે લઈને આવ્યા છે કેટલીક ખાસ રોમાંચક ટ્રિપની જાણકારી. વાંચો આ આર્ટિકલમાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 7:57 AM
Share
દિલ્હીથી લેહ: જ્યારે રોડ ટ્રીપની વાત આવે છે, ત્યારે દિલ્હીથી લેહ રૂટને કેવી રીતે ભૂલી શકાય. આ રૂટની ખાસિયત એ છે કે આમાં તમારે મનાલીમાંથી પસાર થવું પડશે અને આ દરમિયાન જોવા મળતા સુંદર નજારો હૃદયને સ્પર્શી જાય તેવા છે.

દિલ્હીથી લેહ: જ્યારે રોડ ટ્રીપની વાત આવે છે, ત્યારે દિલ્હીથી લેહ રૂટને કેવી રીતે ભૂલી શકાય. આ રૂટની ખાસિયત એ છે કે આમાં તમારે મનાલીમાંથી પસાર થવું પડશે અને આ દરમિયાન જોવા મળતા સુંદર નજારો હૃદયને સ્પર્શી જાય તેવા છે.

1 / 5
દિલ્હીથી સ્પીતિ વેલીઃ આ રોડ ટ્રીપ સાહસો અને જોખમોથી ભરેલી છે અને કહેવાય છે કે નબળા હૃદયવાળાઓએ તેનો પ્રયાસ ન કરવો જોઈએ. દિલ્હીથી સ્પીતિ વેલીનું અંતર લગભગ 700 કિલોમીટર છે.

દિલ્હીથી સ્પીતિ વેલીઃ આ રોડ ટ્રીપ સાહસો અને જોખમોથી ભરેલી છે અને કહેવાય છે કે નબળા હૃદયવાળાઓએ તેનો પ્રયાસ ન કરવો જોઈએ. દિલ્હીથી સ્પીતિ વેલીનું અંતર લગભગ 700 કિલોમીટર છે.

2 / 5
દિલ્હી-આગ્રા-જયપુર: આ રોડ ટ્રીપ માટે તમારે NH 93 અને NH 8 પસાર કરવું પડશે અને તેની લંબાઈ લગભગ 450 કિમી હશે. આ બંને શહેરો ઐતિહાસિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે અને અહીં ફરવાની મજા જ અલગ છે.

દિલ્હી-આગ્રા-જયપુર: આ રોડ ટ્રીપ માટે તમારે NH 93 અને NH 8 પસાર કરવું પડશે અને તેની લંબાઈ લગભગ 450 કિમી હશે. આ બંને શહેરો ઐતિહાસિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે અને અહીં ફરવાની મજા જ અલગ છે.

3 / 5
ચંદીગઢથી કસોલ: હિમાચલ પ્રદેશના મનપસંદ પર્યટન સ્થળમાંથી એક કસોલ, સાહસ માટે ખૂબ પ્રખ્યાત છે. તમે ચંદીગઢથી કસોલ સુધી રોડ ટ્રીપ કરી શકો છો અને આ માટે તમારે પહાડોમાંથી પસાર થતા 273 કિમીનું અંતર કાપવું પડશે.

ચંદીગઢથી કસોલ: હિમાચલ પ્રદેશના મનપસંદ પર્યટન સ્થળમાંથી એક કસોલ, સાહસ માટે ખૂબ પ્રખ્યાત છે. તમે ચંદીગઢથી કસોલ સુધી રોડ ટ્રીપ કરી શકો છો અને આ માટે તમારે પહાડોમાંથી પસાર થતા 273 કિમીનું અંતર કાપવું પડશે.

4 / 5
અમદાવાદથી કચ્છઃ આ રૂટમાં તમને રણ અને ગામડાઓનો નજારો જોવા મળશે. એવું કહેવાય છે કે ઓક્ટોબરથી માર્ચ મહિના આ બંને શહેરોની રોડ ટ્રીપ માટે શ્રેષ્ઠ છે. આ રોડ ટ્રીપ દરમિયાન તમારે લગભગ 454 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

અમદાવાદથી કચ્છઃ આ રૂટમાં તમને રણ અને ગામડાઓનો નજારો જોવા મળશે. એવું કહેવાય છે કે ઓક્ટોબરથી માર્ચ મહિના આ બંને શહેરોની રોડ ટ્રીપ માટે શ્રેષ્ઠ છે. આ રોડ ટ્રીપ દરમિયાન તમારે લગભગ 454 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

5 / 5
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">