ચોમાસામાં અથાણાંને ફૂગથી બચાવવાની 5 અસરકારક રીત, સ્વાદ પણ બગડશે નહીં
અથાણાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. કેટલાક લોકોની ભોજનની થાળી અથાણાં વગર પૂરી નથી થતી. દાળ હોય, ભાત હોય, ખીચડી હોય, પુલાવ હોય કે પરાઠા હોય, આ બધ ચીજો સાથે અથાણાં ખાવાનું પસંદ કરે છે. દરેક ઘરમાં તમને અનેક પ્રકારના અથાણાં જોવા મળશે. કેટલાક લોકો બજાર માંથી અથાણાં લાવે છે, તો કેટલાક લોકો ઘરમાં વિવિધ પ્રકારના અથાણાં બનાવે છે. પરંતુ મોટાભાગના લોકો એક સમસ્યાથી પરેશાન હોય છે, તે છે વરસાદની સીઝનમાં અથાણાંમાં ફૂગ લાગવી કે ખરાબ થઇ જાય છે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6