AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tipa: પેટમાં થતી ગેસની સમસ્યાથી મેળવો છુટકારો, આ અકસીર ઘરેલું ઉપાયો થકી

જો કોઈ દિવસ પેટમાં ગેસ થઇ જાય છે, તો પછી ખાવા, પીવા અને કામ કરવું મુશ્કેલ થઇ જાય છે. આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:26 AM
Share
આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટને શાંત કરવામાં મદદ કરે છે. તમે આદુનું પાણી પી શકો છો.

આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટને શાંત કરવામાં મદદ કરે છે. તમે આદુનું પાણી પી શકો છો.

1 / 5
કેમોલી ટી આંતરડા માટે ફાયદાકારક છે. તે દુખાવામાં રાહત આપે છે અને ગેસ દૂર કરવામાં મદદ કરે છે. એક કપ ઉકળતા પાણીમાં, એક કે બે ચમચી સૂકા કેમોલી ફૂલો ઉમેરો ઢાંકીને 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી તેનું સેવન કરો.

કેમોલી ટી આંતરડા માટે ફાયદાકારક છે. તે દુખાવામાં રાહત આપે છે અને ગેસ દૂર કરવામાં મદદ કરે છે. એક કપ ઉકળતા પાણીમાં, એક કે બે ચમચી સૂકા કેમોલી ફૂલો ઉમેરો ઢાંકીને 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી તેનું સેવન કરો.

2 / 5
બરફનું પાણી અને ખાંડ - એક ગ્લાસ બરફના પાણીમાં બે ચમચી ખાંડ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પીઓ. તે શરીરના પ્રવાહીને સ્થિર કરવામાં મદદ કરે છે. કહેવાય છે કે ઠંડુ પાણી ગળા અને છાતીની સમસ્યા દૂર કરે છે.

બરફનું પાણી અને ખાંડ - એક ગ્લાસ બરફના પાણીમાં બે ચમચી ખાંડ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પીઓ. તે શરીરના પ્રવાહીને સ્થિર કરવામાં મદદ કરે છે. કહેવાય છે કે ઠંડુ પાણી ગળા અને છાતીની સમસ્યા દૂર કરે છે.

3 / 5
નાળિયેર પાણી - નારિયેળ પાણી પીવો. આ તમારા પેટને હળવાશનો અનુભવ કરાવે છે. નાળિયેર પાણીમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. તે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી અટકાવે છે.

નાળિયેર પાણી - નારિયેળ પાણી પીવો. આ તમારા પેટને હળવાશનો અનુભવ કરાવે છે. નાળિયેર પાણીમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. તે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી અટકાવે છે.

4 / 5
બેકિંગ સોડા એન્ટાસિડ તરીકે કામ કરે છે. તે પેટમાં એસિડનું સ્તર ઘટાડે છે. બેકિંગ સોડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો અને જરૂર મુજબ તેનું સેવન કરો.

બેકિંગ સોડા એન્ટાસિડ તરીકે કામ કરે છે. તે પેટમાં એસિડનું સ્તર ઘટાડે છે. બેકિંગ સોડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો અને જરૂર મુજબ તેનું સેવન કરો.

5 / 5
Follow Us
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
g clip-path="url(#clip0_868_265)">