ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ બાલ કેશવ ઠાકરે એક ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી છે. તેઓ તેમના પિતા બાલ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટી શિવસેનાના પ્રમુખ પણ છે.
ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960 ના રોજ મુંબઈમાં બાલ ઠાકરે અને મીના ઠાકરે ને ત્યાં થયો હતો. તેમણે મહારાષ્ટ્રના બાલમોહન વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને જમશેદજી જીજેભોય સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક થયા. તેમણે 1988માં રશ્મિ પાટણકર સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર આદિત્ય ઠાકરે પણ શિવસેનાના નેતા છે, ઉદ્ધવ ઠાકરેને બે ભાઈઓ છે. તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. 2012 માં તેમના પિતા બાલ ઠાકરેના મૃત્યુ પછી, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની બાગડોર સંભાળી અને 2013 માં તેના અધ્યક્ષ બન્યા. 28 નવેમ્બર 2019 ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.
BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો
મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2026
- 1:34 pm
Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી
Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.
- TV9 Gujarati
- Updated on: Jan 19, 2026
- 4:25 pm
BMC Election Breaking: BMCના ચૂંટણી પરિણામો બાદ શિંદે સેનાને હોર્સ ટ્રેડિંગનો ડર.. ચૂંટાયેલા કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કરાયા શિફ્ટ..
ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. 25 વર્ષ પછી, ભાજપ પોતાના મેયરની પસંદગી કરવા માટે તૈયાર છે. એકનાથ શિંદે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી તેમની સોદાબાજી શક્તિમાં પણ વધારો થયો છે. કદાચ આ જ કારણ છે કે શિવસેના હોટલ રાજકારણનો આશરો લઈ રહી છે.
- Sachin Agrawal
- Updated on: Jan 17, 2026
- 8:26 pm
વહુ ફેશન ડિઝાઈનર, દીકરો કાર્ટુનિસ્ટ, દીકરો કરે છે ફિલ્મોમાં કામ, આવો છે રાજ ઠાકરેનો પરિવાર
રાજકારણમાં રાજ ઠાકરે પોતાના ભાષણો માટે હંમેશા ચર્ચામાં રહે છે.મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારની ભૂમિકા ખુબ જ મોટી રહી છે. તો ચાલો આજે આપણે રાજ ઠાકરેના પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Jan 17, 2026
- 7:11 am
BMC Election Results 2026 Breaking News : મુંબઈ ઠાકરે મુક્ત થતા, ભાજપની આવી પહેલી પ્રતિક્રિયા, ઠાકરે બંધુના મરાઠી રાજકારણની, દુકાન બંધ થઈ ગઈ ?
આખા દેશનું ધ્યાન ખેંચનારી, સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. ભાજપ અને શિંદે જૂથની શિવસેનાએ, મુંબઈમાં ધારી સફળતા મેળવી છે. આ દરમિયાન, ભાજપના નેતા પ્રવિણ દરેકરે આપેલી પ્રતિક્રિયા સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 16, 2026
- 2:24 pm
દાદાએ કરી પાર્ટીની સ્થાપના,પિતા રહી ચૂક્યા છે સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી, આવો છે આદિત્ય ઠાકરેનો પરિવાર
ઠાકરે બંધુઓએ 2026ની BMC ચૂંટણી પહેલા મુંબઈમાં તેમના ગઠબંધન ઉમેદવારોને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. શિવસેના UBT અને મનસેના યુવા નેતાઓ, આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરેએ તેમની રણનીતી સમજાવી છે.
- Nirupa Duva
- Updated on: Jan 16, 2026
- 7:12 am
Breaking News : રિઝલ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરે માની હાર ,ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપો
ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે ભાજપ અને તેના સાથી પક્ષોએ નકલી અને ડુપ્લિકેટ મતદારો માટે વ્યવસ્થા કરી છે જેથી EVMની રમત સફળ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ચૂંટણી પહેલા જ ચૂંટણી પરિણામો આવી ગયા છે.
- Nirupa Duva
- Updated on: Jan 15, 2026
- 4:17 pm
દાદા,પિતા અને ભાઈનું રાજકારણમાં કનેક્શન, માછલીની એક નવી પ્રજાતિ શોધી, આવો છે પરિવાર
બાળાસાહેબના પરિવારની વાત કરીએ બાળાસાહેબ ઠાકરેના લગ્ન મીના ઠાકરે સાથે થયા હતા. બાલા અને મીનાને ત્રણ બાળકો હતા. તેમાંથી બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તેજસ ઠાકરેનો પરિવાર જુઓ.
- Nirupa Duva
- Updated on: Jan 15, 2026
- 6:50 am
BMC Election Breaking news : EVM સાથે VVPAT નહીં PADU મશીન લાગશે, વિપક્ષે ઉઠાવ્યા ચૂંટણી પંચ ઉપર સવાલ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં EVMની સાથે નવા PADU મશીનના ઉપયોગ કરવા ઉપર વિવાદ સર્જાયો છે. રાજ ઠાકરે સહિત વિપક્ષી પક્ષોએ, ચૂંટણી પંચના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, PADU એક સહાયક ડિસ્પ્લે યુનિટ છે. જે EVMના કંટ્રોલ યુનિટને બેકઅપ પૂરું પાડે છે. આ PADU મશીન, VVPAT જેવી રસીદ નહીં આપે.
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 3:47 pm
પાર્ટી અને સત્તામાં રહી ચૂક્યો છે ઠાકરે પરિવારનો દબદબો, આવો છે ઠાકરે પરિવાર
શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે હંમેશા રાજકારણમાં એક શક્તિશાળી વ્યક્તિ રહ્યા છે. દરેક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. આ વાત ઉદ્ધવ ઠાકરે માટે પણ સાચી છે. તેમની સફળતામાં તેમની પત્ની રશ્મિનો મુખ્ય ફાળો રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 14, 2026
- 4:23 pm
BMC Election Breaking news: હિન્દુત્વની વાતો કરતી સ્વર્ગસ્થ બાલ ઠાકરેની પાર્ટી શિવસેનાએ હવે BMC Electionsમાં હિન્દુઓનો સાથ છોડ્યો? મુસ્લિમોને આપી રહી ટિકિટ
BMC ચૂંટણીમાં BJPનો એક પણ ઉમેદવાર મુસ્લિમ સમુદાયનો નથી, જોકે પાર્ટીએ એક મતવિસ્તારમાંથી ઉમેદવાર ઉતાર્યો હતો. મુંબઈમાં મુસ્લિમ મતદાર આધાર 25.6 ટકા છે, જ્યારે ઉપનગરોમાં તે 19.19 ટકા છે. 2017ની ચૂંટણીમાં, તમામ પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો સહિત કુલ 360 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા.
- Devankashi rana
- Updated on: Jan 13, 2026
- 2:23 pm
મરાઠી ભાષાવાદ : રાજકારણનો ફ્લોપ હીરો, સરદાર-મોરારજીના નામે સફળ થવા ઈચ્છે છે
બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણનો નિષ્ફળ ચહેરો છે. તે પોતાના ચહેરાને રાજકારણમાં ચમકાવવા માટે અવાર નવાર પ્રયાસ કરે છે. તાજેતરમાં બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે એક જ મંચ ઉપર દોડી આવ્યો. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં છવાયેલ મરાઠી ભાષાના વિવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને પરાણે ઢસડીને સફળતા હાંસલ કરવા માંગે છે.
- TV9 Gujarati
- Updated on: Jul 22, 2025
- 2:50 pm
Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ગઈકાલે જ વિધાનસભામાં હળવા અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરને સત્તા પક્ષમાં અલગ રીતે આવવાની ઓફર આપી હતી. જે બાદ આજે CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની બંધ બારણે બેઠક મળી હતી.
- Mina Pandya
- Updated on: Jul 22, 2025
- 3:38 pm
RSS નેતાના એક નિવેદનથી મરાઠી અસ્મિતાની ચિંગારી ફરી સળગી, અસલમાં ભાષા નહીં વોટબેંક છે ખરુ લક્ષ્ય
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે RSS ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યુ કે મુંબઈની એક ભાષા નથી અને એ જરૂરી નથી કે મુંબઈ આવનારા દરેક વ્યક્તિએ મરાઠી શીખવી પડે. આ નિવેદન પર વિપક્ષી મહાવિકાસ અઘાડી દળના નેતાઓ વિફર્યા અને શરૂ થયો મરાઠી ભાષા વિવાદ
- Mina Pandya
- Updated on: Jul 6, 2025
- 1:00 am
Breaking News : બાળા સાહેબ ના કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું ! અમારી પાસે શેરી-ગલીની શક્તિ છે- ઠાકરે
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક મોટો ઘટનાક્રમ બન્યો છે. મનસેના વડા રાજ ઠાકરે અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે આજે 20 વર્ષ પછી એક જ મંચ પર દેખાયા. જોકે, બંને પક્ષો સામે હજુ પણ ઘણા પડકારો છે અને આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ બંને પક્ષોની એકતાની લિટમસ કસોટી સાબિત થશે.
- Dhinal Chavda
- Updated on: Jul 5, 2025
- 2:20 pm