ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ બાલ કેશવ ઠાકરે એક ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી છે. તેઓ તેમના પિતા બાલ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટી શિવસેનાના પ્રમુખ પણ છે.

ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960 ના રોજ મુંબઈમાં બાલ ઠાકરે અને મીના ઠાકરે ને ત્યાં થયો હતો. તેમણે મહારાષ્ટ્રના બાલમોહન વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને જમશેદજી જીજેભોય સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક થયા. તેમણે 1988માં રશ્મિ પાટણકર સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર આદિત્ય ઠાકરે પણ શિવસેનાના નેતા છે, ઉદ્ધવ ઠાકરેને બે ભાઈઓ છે. તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. 2012 માં તેમના પિતા બાલ ઠાકરેના મૃત્યુ પછી, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની બાગડોર સંભાળી અને 2013 માં તેના અધ્યક્ષ બન્યા. 28 નવેમ્બર 2019 ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.

Read More

બાળ ઠાકરેનો પૌત્ર છે ડાન્સર , રાજકારણમાં નહીં પણ બોલિવૂડમાં ધૂમ મચાવશે જુઓ વીડિયો

બાળ ઠાકરેથી લઈ આદિત્ય ઠાકરે સુધી ઠાકરે પરિવારના લોકો રાજનીતિમાં પોતાનું નામ કમાય ચુક્યા છે પરંતુ હવે આ પરિવારના એક સભ્યએ કાંઈ અલગ જ રસ્તો પસંદ કર્યો છે. આ બીજું કોઈ નહિ પરંતુ બાળ ઠાકરેનો પૌત્ર એશ્વર્ય ઠાકરે છે.

Tv9 Polstrat Opinion Poll: મહારાષ્ટ્રમાં NDA 28 અને INDI Alliance 20 બેઠકો જીતી શકે છે, અજિત પવારની પત્નીને લાગી શકે છે ઝટકો

લોકસભા ચૂંટણીને લઈને TV9, Peoples Insight, Polstrat દ્વારા કરાયેલ સર્વે દર્શાવે છે કે, મહારાષ્ટ્રમાં બેઠકો અંકે કરવા માટે હરીફાઈ થવાની છે. રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી એનડીએ 28 બેઠકો કબજે કરી શકે છે. આમાં 25 બેઠકો ભાજપને અને ત્રણ બેઠકો શિવસેના (શિંદે જૂથ)ને જાય તેમ જણાય છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 20 સીટો મળી રહી છે.

પરિવારથી લઈ ભ્રષ્ટાચાર સુધીના તમામ મુદ્દાઓ પર ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સામે આવ્યો છે, લોકો ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો જાણી ગયા છે. સાથે જ તેમને કહ્યું કે તે પરિવારનો મતલબ સમજતા નથી ઠાકરેએ ભાજપને સવાલ પુછતા કહ્યું કે ભાજપ જે ભ્રષ્ટાચારની વાત કરી રહી છે, પહેલા તે જણાવે કે જેટલા ભ્રષ્ટાચારના આરોપ જે નેતાઓ પર લગાવ્યા તેને પોતાની પાર્ટીમાં કેમ લઈ લીધા?

મોટા નેતા આજે ભાજપમાં જોડાશે તો.. ચૂંટણી ગાળામાં ઠાકરેને પડશે મોટો ફટકો

Shivsena Uddhav Thackeray Group Leder Itern in BJP Today : શિવસેના ઠાકરે જૂથના મોટા નેતા આજે ભાજપમાં જોડાશે. આજે સવારે 10 વાગ્યે ઠાકરે જૂથના એક મોટા નેતા ભાજપમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ પ્રવેશ ભાજપની પાર્ટી ઓફિસમાં થશે. કોણ છે આ નેતા? જાણો વિગતે

મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી નક્કી ! જાણો શરદ…ઉદ્ધવ…કોંગ્રેસ…કોને કેટલી બેઠકો મળી?

કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ મંગળવારે પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી અને પાર્ટીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી આજે એટલે કે 20 માર્ચ મહારાષ્ટ્રમાંથી તેના ઉમેદવારો અંગે ચર્ચા કરવા અને તેમના નામ ફાઇનલ કરવા માટે બેઠક કરશે.

Lok Sabha Election: શું NDAનો ભાગ બનશે MNS? અમિત શાહને મળ્યા રાજ ઠાકરે, આ માટે જરૂરી છે સાથ

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. એવા અહેવાલો છે કે મહારાષ્ટ્રમાં NDAને MNS એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સમર્થન મળી શકે છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, રાજ ઠાકરેની દિલ્હી મુલાકાત પર, NCPએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે રેલવે એન્જિનની બેવડી ભૂમિકા આખરે સ્પષ્ટ થઈ ગઈ છે. આ પ્રસંગને સરકારની લાચારી કહો કે EDની તપાસથી બચવાની તકેદારી કહો.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, ધારાસભ્ય રવિન્દ્ર વાયકર શિંદે જૂથમાં જોડાયા

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શિવસેના યુબીટી નેતા અને જોગેશ્વરી પૂર્વ બેઠકના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. વાયકર ઉદ્ધવ ઠાકરેના નજીકના હોવાનું કહેવાય છે.

સંજય રાઉતે કર્યો ધડાકો, કહ્યું- ઉદ્ધવ ઠાકરેને ભાજપની સાથે આવવા માટે PM Modi એ કરી હતી ઓફર

શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે TV9 મરાઠીના વિશેષ કાર્યક્રમ 'લોકસભા મહાસંગ્રામ'માં આપેલા એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં સંજય રાઉતે ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">