AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાથી બદલાઈ શકે છે ભાગ્ય ! જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

સુગરી પંખી તેના કલાત્મક માળા માટે જાણીતી છે. કુદરતમાં તે પોતાના જીવસાથી માટે સુંદર માળા બનાવે છે, અને તેને વૈભવ, સુખ-શાંતિ અને મહેનતનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘરમાં સુગરીનો માળો રાખવો અનેક શુભ ફળ આપે છે.

| Updated on: Feb 25, 2026 | 4:07 PM
Share
સુગરીના માળાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં આ પંખી માળો બનાવે છે, ત્યાં ધનલક્ષ્મી કૃપા વરસાવે છે.   ( Credits: Getty Images )

સુગરીના માળાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં આ પંખી માળો બનાવે છે, ત્યાં ધનલક્ષ્મી કૃપા વરસાવે છે. ( Credits: Getty Images )

1 / 9
મહેનત અને નિયમિત પ્રયત્નોને પ્રોત્સાહન આપતો માળો ઘરવાસીઓ માટે આર્થિક વૃદ્ધિ લાવવા માંડે છે, જો ઘરમાં નાણાકીય સમસ્યાઓ હોય, તો સુગરીના માળાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનવૃદ્ધિ થાય છે.  ( Credits: Getty Images )

મહેનત અને નિયમિત પ્રયત્નોને પ્રોત્સાહન આપતો માળો ઘરવાસીઓ માટે આર્થિક વૃદ્ધિ લાવવા માંડે છે, જો ઘરમાં નાણાકીય સમસ્યાઓ હોય, તો સુગરીના માળાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનવૃદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

2 / 9
પંખીઓનો કલરવ માનસિક શાંતિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, ઘરમાં સુગરીનો માળો હોય તો પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. દાંપત્ય જીવન અને સંબંધો મધુર બને છે.  ( Credits: Getty Images )

પંખીઓનો કલરવ માનસિક શાંતિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, ઘરમાં સુગરીનો માળો હોય તો પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. દાંપત્ય જીવન અને સંબંધો મધુર બને છે. ( Credits: Getty Images )

3 / 9
જે લોકો શનિ મહાદશા કે શનિ દોષથી પીડિત હોય, તેમણે ઘરમાં સુગરીનો માળો રાખવો શુભ માનવામાં આવે છે.કુંડળીમાં રાહુ કે કેતુનો પ્રભાવ નકારાત્મક હોય, તો તેનાથી બચવા માટે પણ માળો ઉપયોગી સાબિત થાય છે.   ( Credits: Getty Images )

જે લોકો શનિ મહાદશા કે શનિ દોષથી પીડિત હોય, તેમણે ઘરમાં સુગરીનો માળો રાખવો શુભ માનવામાં આવે છે.કુંડળીમાં રાહુ કે કેતુનો પ્રભાવ નકારાત્મક હોય, તો તેનાથી બચવા માટે પણ માળો ઉપયોગી સાબિત થાય છે. ( Credits: Getty Images )

4 / 9
ઘરમાં પંખીઓ માટે માળો રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે.  ( Credits: Getty Images )

ઘરમાં પંખીઓ માટે માળો રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credits: Getty Images )

5 / 9
સુગરીના માળાને ઘરમાં રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે.   ( Credits: Getty Images )

સુગરીના માળાને ઘરમાં રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credits: Getty Images )

6 / 9
સુગરીનો માળો ખરાબ નજરથી રક્ષણ આપે છે.એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા કે બાલ્કનીમાં સુગરીનો માળો રાખવાથી દુશ્મન અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે.   ( Credits: Getty Images )

સુગરીનો માળો ખરાબ નજરથી રક્ષણ આપે છે.એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા કે બાલ્કનીમાં સુગરીનો માળો રાખવાથી દુશ્મન અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. ( Credits: Getty Images )

7 / 9
જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો સુગરીના માળાને યોગ્ય સ્થળે રાખીને પોઝિટિવ એનર્જી વધારી શકો!   ( Credits: Getty Images )

જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો સુગરીના માળાને યોગ્ય સ્થળે રાખીને પોઝિટિવ એનર્જી વધારી શકો! ( Credits: Getty Images )

8 / 9
જ્યોતિષશાસ્ત્ર મુજબ, સુગરીનો માળો ઘરમાં હોવાથી દાંપત્ય જીવન સુખી અને મધુર બને છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)  ( Credits: Getty Images )

જ્યોતિષશાસ્ત્ર મુજબ, સુગરીનો માળો ઘરમાં હોવાથી દાંપત્ય જીવન સુખી અને મધુર બને છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )

9 / 9

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">